________________
૧૫
મિત્ર ભાવે પેટ છૂટી વાત કરતા કે “ભોગીભાઈના પ્રેમ પ્રશસ્યા છે. અને માતાઓ જેમ દીકરાને સાચવે છે તેમ મડિલની માતાઓ મારી ઝીણામાં ઝીણું કાળજી લઈ પત્રથી પણ અધિક મને સાચવે છે એટલે મારે મન તે માંડલ સ્વર્ગભૂમિ છે, મારું દિલ ક્યાંય જવા કબૂલ થતું નથી. મારી ચાકરી અને સેવા બીજે મને મળવા અસંભવિત લાગે છે.”
એવી બહેનેમાં એ મારી બેન ગજ માટે કહેતા કે જેણે ઊભા પગે રહી પતિની સેવા કરી છે કે કંટાળ્યા વિના આજ પણ કરે છે. સાથે મારી પણ એટલી જ કાળજી લઈ દોડાદોડ કરી મૂકે છે એથી એ ખરેખર એક મહાસતી છે. એના પતિ અમૃતલાલ કેવો દાસને તો એ જ સાચવી શકે. શ્રી સુભદ્રાબેન બુદ્ધિલાલ નગીનભાઈએ પણ મારી જે કાળજી લઈ વર્ષો સુધી મારી સેવા ભક્તિ કરી છે અને મને યોગ્ય બેશક તૈયાર કરી વહેરાવવા જે સવાર સાંજ શ્રમ ઊઠાવ્યો છે એને પણ હું કેમ વીસરી શકું! પણ હીરાબહેન શાંતિલાલ ભીખાભાઈ હાની પણ સેવા ઊતરતી નથી, સવાર સાંજ એ બહેન મારી ખબર લેવા દેડીને આવતાં જ હોય ને મારી જરૂરિશ્ચાત જાણી લઈ ગ્ય વ્યવસ્થા કર્યા વિના રહેતા જ નહિ અને શ્રી અજવાળીબહેન ભેગીલાલ તલકશી વોરાએ તે મારી સેવા તે ઊઠાવી જ છે પણ મારી માંદગીમાં પોતાને ત્યાં રાખી જે કષ્ટ અને અગવડે સહ્યાં છે અને છતાં હસતા મુખે મારી સેવામાં કચાશ આવવા દીધી નથી એથી એમના તે ચરણોમાં મારું માથું નમી પડે છે. મારે બદલે બીજો હેત તો એમણે એને તગેડી જ મૂક્યો હેત.
શ્રી સુભદ્રાબહેનની ગેરહાજરીમાં શ્રી શારદાબહેન શાંતિલાલ કેવળદાસ દોશીએ પણ જે રીતે મને સાચવ્યા છે એમને પણ પ્રેમ ભૂલી શકું? અને બહેનોએ પણ પ્રસંગે પ્રસંગે મારી જે સેવા ભક્તિ કરી છે એ બધી જ બહેનોને મારા પર પૂરે ઉપકાર છે. એમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org