________________
२२
આ કાળમાં વિજ્ઞાન દિવસે દિવસે વિકસિત થતુ જાય છે. અને નિકટના ભવિષ્યમાં એક આત્મા દર્શનનુ રૂપ ધારણ કરશે. જેમ જેમ વિજ્ઞાન પદાસ શેાધનમાં ઊડુ ઉતરે છે તેમ તેમ જૈન દર્શનની સત્યતા પદાર્થ વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રમાણિક ઠરતી જાય છે.
હ્યુ-પરમાણુંનું જેમ જેમ વધારે વિશ્લેષણુ થયુ અને ઈલેકટ્રોન, પ્રોટીન અને પાનીટ્રાનની પરમાણુના અંતર્ગત થતી પ્રક્રિયા વિજ્ઞાનના અનુભવમાં આવી ત્યારે એલીમેન્ટ એટલે મૂળભૂત પદાર્થોની માન્યતા વિજ્ઞાનને ભૂલભરેલી લાગી તે હવે વિજ્ઞાન માને છે કે તાંબુ, સેાનું, પારા, રેડિયમ, પેટ્રાલિયમ, યુરેનિયમ ગ્લાદિ એક જ જાતના ખાણના રમકડાં છે અને એછાવત્તા પરમાણુઓથી એ જુદાં જુદાં રૂપે નિર્માણ થાય છે ત્યારે જૈનદર્શન પ્રારંભથી જ ભારપૂર્વક એ વસ્તુનું પ્રતિપાદન કરતું આવ્યું છે કે બધી વણુાનાં પરમાણુઓ એક જ પ્રકારના છે અને અને સખ્યાની વધઘટને લીધે જ ભિન્ન ભિન્ન વામાં વિભાજીત થાય છે. અને પદા નિર્માણુ પણ એ પ્રક્રિયા પર જ આવતષ્ઠિત છે. વિજ્ઞાનની સાથે આા સિદ્ધાંત ઉપર જૈન દર્શન મટલ હતું. ત્યારે વિજ્ઞાનવાદીઆ પેાતાના મૂળભૂત પદાર્થાન ત્રિકાળબાહ્યું માની જૈનધર્મની માન્યતાને હાસ્યરૂપે જોતું હતું. પણ ભા૨ે આઈન્સ્ટાઈનની માન્યતાએા પછી વિજ્ઞાનમાં વિચિત્ર વિસ્મયકારી અન્વેષણુ થયુ. અને જૈનદનની માન્યતા જ સાચી પુરવાર થઈ. તેવી જ રીતે પરમાણુની ચિત્રવિચિત્ર સ્વભાવની અંતમાં તે સૂક્ષ્મ પરિમિત આકાશ પ્રદેશામાં અનંતાનંત પરમાણુએ અને સ્ક ંધેનુ અંત`રિણામ થાય છે. અને ૧ તાલા પારામાં ૧૦૦ તાલા સાનાના સમાવેશ થાય છે. અને તેનુ વજન યા સ્થાન વધતું નથી, તે માન્યતા પણ વિજ્ઞાન સ્વીકારતું નહતું; તે થાડા વર્ષોથી તે માન્યતા સૂવિજ્ઞાનવેત્તાએ સ્વીકારવા લાગ્યા છે.
એમ તા-વિજ્ઞાન માનતું હતુ` કે ૧૦૦ ટન લેાઢાના સલેપાટને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org