SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ જે ઘન કરવામાં આવે તે ચણાની સાઈઝમાં મૂકી શકાય છે પણ વજન તો તેનું તે જ રહેવાનું. અમેરિકામાં એક ન્યુ મેટલના નામથી ૩ કયુબિક ઈચ (૩ ઘન ઇંચ) સાઈઝનો ટુકડો ૧૭૬૦૦ ટનના વજનવાળે છે. અને સાઈઝ એટલી નાની છે. પણ નાની સાઈઝમાં વસ્તુને સમાવેશ થયો અને વજન ન વધ્યું. જૈન દર્શનની આ આશ્ચર્યકારક કલ્પનામાં વિજ્ઞાન બહુ શંકાજનક હતું, તે શીકા પણ હવે નિવૃત્ત થવા લાગી છે. એટલે રમાવા યુગમાં જૈન દર્શનને પદાર્થવિજ્ઞાન અથવા દ્રવ્યાનુયેગનો વિષય વિશ્વના તન સત્ય સાક્ષાત્કાર કરાવવામાં બહુ ઉપયોગી થઈ શકે અને જે ભારતીય દર્શનની કપોળકલ્પિત પદાર્થ વિજ્ઞાનની માન્યતા છે. વિજ્ઞાનના ધ્યાનમાં મજાકરૂપે જણાય છે, તેમાં ઘણો સુધારો થઈ શકે અને પરલેક અને પુનર્જન્મની માન્યતાઓને સચોટ સ્થાન મળે. માટે તત્વજ્ઞાનના પ્રચાર માટે આપના જેવા સુજ્ઞ ચિંતને પોતાના અનુભવસિદ્ધ વિચાગ બહાર પાડવા બહુ લાભકારી લાગે છે. ભૂગોળખગોળની માન્યતાઓ આજે કેવળ ભ્રાન્તિરૂપ મનાય છે પણ ભૂગોળ-ખળ વિશ્વતંત્રની વ્યવસ્થામાં વિશેષ આવશ્યક વસ્તુઓ જણાતી નથીજીવનને વિકાસ વિશ્વતંત્રની વ્યવસ્થા ઉપર નિર્ભર છે, એટલે વિશ્વતંત્રમાં પદાર્થ વિજ્ઞાનની પ્રક્રિયા અને ભેદ સંઘાતથી થતું પદાર્થ નિર્માણ અને તેની વ્યવસ્થા તે મૌલિક વિષય ગણાય. ભૂગોળ-ખગોળની ખટપટ મપ્રયોજનભૂત છે એટલે આજના અનુસંધાનની બહુ કિંમત વધી રહી છે અને ચંકની વાત કરે છે તેમાં જીવનની સાર્થકતા કંઈ જણાતી નથી. જીવનની સમસ્યા તે વિશ્વતંગના વ્યવસ્થિત નિયમો અને પદાર્થ-વિજ્ઞાનની પ્રક્રિયા પર આધાર રાખે છે અને વસ્તુ પર આજના યુગનું ઊંડું અનુસંધાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy