SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ * ' નામ : મારા પર ભાવનગરમાં બાળદીક્ષા લઈએ આપવી નહિ એવો ઠરાવ કર્યો હતો. આત્માન જન સભા લહેરે પણ બિલને ટકે આપતિ ઠરાવ કર્યો હતે. આ બિલ છેવટે પસાર થયું હતું. આજ દિન પર્યંત વડોદરા રાજ્યમાં બાળદીક્ષા અપાઈ નથી. ખાદી પ્રચાર: આ સમયે સ્વદેશી અને ખાદીનું અદોલન પૂરજોશમાં ચાલતું હતું. શ્રી મણલાલ કોઠારી પણ જેમાં તેને પ્રસાર કરતા હતા. પૂજ્યશ્રીએ પણ પોતાની મર્યાદામાં રહી તેને ટકે બાયો હતો. વડોદરામાં તેમની નિશ્રામાં પાઠશાળાના બાળકબાલિકાઓને ખાદીની પ્રભાવના કરી હતી. તે સમયમાં જન સમાજમાં ખાદીના વસ્ત્રોની પ્રભાવના કરનાર જૈન સાધુ–સમુદાયમાં પાણી જેવી રાષ્ટ્રપ્રેમી વિભૂતિ લગભગ કોઈ નહેતી. મારા માતુશ્રી સુંદરબહેન સૌભાગ્યચંદ કોઠારીને મહાવીર જયંતી પ્રસંગે યોજાયેલ વકતૃત્વ હરિફાઈમાં પ્રથમ પારિતોષિક ખાદી સ્વરૂપે મળ્યું હતું. ધાર્મિક ઉપકરણો પણ ખાદીને કરવા તેઓશી પ્રચાર કરતા હતા. તેઓ થીએ પ્રેરણા કરીને કરાવેલ ખાદીના પુંઠીયા તથા ચંદરવા અને સ્થાપનાજી નીચે મૂકવામાં આવતું બાસન વગેરે વડોદરામાં આત્માનંદ જૈન ઉપાશ્રય-ઘડીયાળી પોળમાં વિદ્યમાન છે. વૃદ્ધ પુરુષે આ જોઈજોઈને તેમની સ્મૃતિને યાદ કરે છે. સવર્ણ હરિજન સમૂહભોજન દેશની આઝાદી તથા સ્વદેશીના આંદોલન સાથે પૂ. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણનું કાર્ય પણ શરૂ કર્યું હતું. સમાજના કચડાયેલા એવા અછૂતો પ્રત્યે પૂજયશ્રી જેવા માનવતા પ્રેમીના હદયમાં કૂણે ભાવ જાગે તે સ્વાભાવિક છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy