________________
૧૦૪
પૂજ્યશ્રીની પ્રેરણાથી અહીંના તે સમયના જન આગેવાન શ્રી લીલાભાઈ ઝવેરી કે જેમને ત્યાં પૂજ્યશ્રીનું ચાતુર્માસ પરિવર્તન કરાયું હતું તેમની આગેવાની નીચે યુવક સંઘના સભ્યો તેમજ બીજાઓ નગરશેઠ હરિભક્તિ કુટુંબના શ્રી મણુભાઈ તેમજ બીજા ભાઈઓએ સરસિયા તળાવ ઉપર આવેલ હરિજનવાસમાં સમૂહભોજનનો કાર્યક્રમ રાખ્યો હતો તેમાં સહુ આનંદપૂર્વક ભાગ લીધે હતો. ભગવાન મહાવીરના સર્વજીવ સમભાવની ભાવના આ રીતે પાણીની પ્રેરણાથી મૂર્ત થઈ હતી.
* * * *
* *
* * *,
૩૫ પૂ. આચાર્યશ્રી ધર્મ
સરિઝની પ્રતિકૃતિ vasoconsocuoio creonacococo
વડોદરાના પૂજ્યશ્રીના ચાતુર્માસ દરમ્યાન તેમના ગુરૂદેવ શાસ્ત્રવિશારદ જેનાયા શ્રીમદ્ વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની છબી શ્રી નાથાલાલભાઈ નાનશા પટવા તરફથી બનાવરાવવામાં આવી હતી અને તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને તે છબી સંધના દર્શનાર્થે શ્રી બાત્માનંદ જન ઉપાયને ભેટ આપવામાં આવી હતી જે આજે પણ ઉપાશ્રયમાં શોભી રહી છે. ભક્તમંડળ :
પૂજ્યશ્રીનું ભક્તમંડળ પણ મોટું હતું. કેટલાક મહાનુભાવે તે આજે હયાત નથી. થી વાડીભાઈ વેલ તથા તેમના પુસ્તક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org