________________
૧૦૨
આ
૩૪ વડોદરા ચાતુર્માસના
યાદગાર પ્રસંગો Norconetuocavacoa
ગુર્જરનરેશ સયાજીરાવ ગાયકવાડ મહારાજાને પોતાની વિદત્તા અને પ્રતિભાથી પ્રભાવિત કર્યા હતા.
બાળદીક્ષા નિયમન માટે ભારે ઝુંબેશ જાગી હતી. ધારાસભામાં એ માટે બિલ મુકાયું. પ્રજામત માગવામાં આવ્યા. આ. વિજયધર્મસૂરિ તથા આ. વલ્લભસૂરિના સમુદાય સિવાય લગભગ બધાનો વિરોધ હતો. વિરોધીઓ તરફથી હલકી ભાષામાં પત્રિકાઓ નીકળી. આપણું મુનિશ્રીએ કદી સંયમ ગુમાવ્યું નહિ. તેમણે ચર્ચા માટે પડકાર સાથે પણ કઈ હિંમત કરી શકવું નહિ.
શ્રી જેને છે. કેન્ફરન્સ તથા શ્રી જૈન યુવકમંડળ આ બિલના સમર્થનમાં ઠરાવ કર્યો. ૫. સુખલાલજી, શ્રી છનવિજયજી, શ્રી મહાસુખભાઈ, કવિ પાદરાકરના પિતા શ્રી મોહનભાઈ વકીલ, મા ઉમાભાઈ ઝવેરી, રી મુળચંદ આશારામ વિરાટી, શી વાડીલાલ મગનલાલ વૈદ્ય, શ્રી નાથાભાઈ પુંજાભાઈ વગેરેએ બિલના સમર્થનમાં જુબાની આપી હતી.
વિરોધમાં શ્રી ચીમનલાલ કડીયા તથા શ્રી સુરચંદ પુરષોત્તમ બદામી હતા.
ઘણુ ગામો પાટણ, આણંદ, રાધનપુર, બોટાદ, ભાવનગર, ખંભાત, કલકત્તા વગેરેએ આ બિલને કે આ હતા.
ભાવનગરના શ્રી સંઘે ધર્મનિષ્ઠ શ્રી કુંવરજીભાઈની અધ્યક્ષતામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org