________________
૩૩
૧૦૧
હે ભગવાન ! તારી કૃપાથી સતત કલ્યાણુ વિહારીખનુ. સદા ગુણ્ણાની મુડી વધારવા પુરુષાય ના. ધના સાર ઠરી અવરને ડાય, એ છે ધર્મ તણા સાર. જીવનનુ સૌથી મેટું ધન અને માટુ· સુખ પ્રસન્નતા છે. સમજી માણુસ હમેશાં મિષ્ટ અને વિનયપૂણ વચનેાથી સામાના હૃદયને જીતી લ્યે છે અને પ્રેમ સંપાદન કરે છે.
કલ્યાણમય જીવનની કળા સન, સદાચરણ, સસૈંયમ, સભ્યતા, દયા, પ્રેમ, સત્ય, વિવેક, સેવા, તથા પાપકાર છે.
સાધે તે સાધુ, સાધક સદા મતાષી, સેવામૂર્તિ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સાચા વીર.
Jain Education International
પૂજ્યશ્રીની પ્રેરણાપ્રસાદી
સ્વલક્ષ્યને સતત સ્મરણમાં રાખે તે સત, જેના જીવનમાં શીતળતા, પવિત્રતા, મધુરતા હેાય તે સાચેા સત
વિશ્વપ્રેમ એજ સાધુતાના પ્રકાશ.
પણ વીતરાગી, ૫ નિરાગી વૈરાગ્ય તેટલું ખારાગ્ય, શુદ્ધિ તેવી બુદ્ધિ.
83
સાવધાન, સતત જાગૃત પ્રસન્નતાથી રહે એ જ
સગ્રાહક સગુણાશ્રી
For Personal & Private Use Only
w
www.jainelibrary.org