SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ૧૦૧ હે ભગવાન ! તારી કૃપાથી સતત કલ્યાણુ વિહારીખનુ. સદા ગુણ્ણાની મુડી વધારવા પુરુષાય ના. ધના સાર ઠરી અવરને ડાય, એ છે ધર્મ તણા સાર. જીવનનુ સૌથી મેટું ધન અને માટુ· સુખ પ્રસન્નતા છે. સમજી માણુસ હમેશાં મિષ્ટ અને વિનયપૂણ વચનેાથી સામાના હૃદયને જીતી લ્યે છે અને પ્રેમ સંપાદન કરે છે. કલ્યાણમય જીવનની કળા સન, સદાચરણ, સસૈંયમ, સભ્યતા, દયા, પ્રેમ, સત્ય, વિવેક, સેવા, તથા પાપકાર છે. સાધે તે સાધુ, સાધક સદા મતાષી, સેવામૂર્તિ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સાચા વીર. Jain Education International પૂજ્યશ્રીની પ્રેરણાપ્રસાદી સ્વલક્ષ્યને સતત સ્મરણમાં રાખે તે સત, જેના જીવનમાં શીતળતા, પવિત્રતા, મધુરતા હેાય તે સાચેા સત વિશ્વપ્રેમ એજ સાધુતાના પ્રકાશ. પણ વીતરાગી, ૫ નિરાગી વૈરાગ્ય તેટલું ખારાગ્ય, શુદ્ધિ તેવી બુદ્ધિ. 83 સાવધાન, સતત જાગૃત પ્રસન્નતાથી રહે એ જ સગ્રાહક સગુણાશ્રી For Personal & Private Use Only w www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy