SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ PO) ૧૮ આચાર્યશ્રીને જયંતી આ મહોત્સવ * * * * * ને - - ๑๔๔๕ 4 จาก જગતપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસુરીશ્વરને જયંતી મહત્સવ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. ના પ્રસંગે દેશના મહાન નેતા સરદાર વલ્લભભાઈ પટેલે આચાર્યજીને ભવ્ય શ્રદ્ધાંજલિ આપી હતી. આ સભામાં લેકસેવક શ્રી મણીલાલ કઠારીએ જૈન સમાજને આઝાદીની અહિંસક લડાઈમાં ભાગ લેવા ગર્જના કરી હતી. આપણા ચરિત્ર નાયક મુનિશીએ ગુરુદેવના જીવનના મધુર સ્મરણે રજૂ કર્યા હતા. તે સભામાં હજારે ભાઈબહેને ઉમટી ગાવ્યા હતા. મુંબઈને અાંગણે આ જયંતી મહોત્સવ યાદગાર બની ગયે હ. ૨૫-૯-૩૧ ભાદરવા સુદિ ચૌદશને શુક્રવારે મુંબઈ કેટ-ટાઉન હેલમાં રાષ્ટ્રપતિ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રમુખપણ નીચે ગંજાવર સભા મળી હતી. મુનિશ્રીએ જયન્તીના સમારોહમાં રાષ્ટ્રપતિ સરદાર શ્રીમાન વલભભાઈ પટેલે સભાપતિના આસનને શોભાવ્યું તેને આનંદ વ્યક્ત કરી આચાર્યશ્રીના જીવન કવનનું દર્શન કરાવ્યું હતું. મહુવા તે વિરક્ષેત્ર ગણાય છે. અને તે મધુમતીના નામે વિખ્યાત છે. આ ભૂમિમાં એક યુવાન મૂળચંદ જુગારની બદીમાં સપડાયે, એક વખત અંગપરના દાગીના હારી ગમાતાપિતાને ધ ભારે પડી ગયે પણ એ ક્રોધમાંથી જીવનમાં ક્રાનુિં બીજ વવાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy