________________
૪૪
કુટુંબ, સ્ત્રી, મ“દિર કે ધર્મસ્થાન બચાવી શકશે. દેશનુ” રક્ષણ પણ એ બહાદુર વીરા જ કરી શકશે. બ્રહ્મચર્ય અને સંયમ શક્તિને મૂલાધાર છે. તે વગર જીવનને વિકાસ નથી. તમારા બાળકખાલિકાને બચપણથી બ્રહ્મચ–સયમના પાઠ ભણાવેા. બ્રહ્મચર્ય' જીવનના દીવે છે. માત્માની રાશની છે. મુક્તિનુ દ્વાર છે. બ્રહ્મચના અપાર મહિમા છે. એ ઇશ્વરીય તેજ છે. એ જીવનની જ્યાત છે.
પણ આજે તેા માબાપાને પેાતાના બાળકેાના જીવનસુધાર તરફ ધ્યાન આપવાની નવરાશ કર્યાં છે? તેમાં માજના નાટક, સિનેમા, ડેાટલ તેમજ ' શગારિક વાંચને તેમના જીવનમાં કુસČસ્કાર રેડવા છે. તે જોતાં છતાં યુવાન પેઢીને તેમાંથી ઉગારી લેવા પ્રયાસેા કરવા જોઈએ. આજના બાળકા આવતી કાલના નાગરિકા સંઘના, મદિરાના, સંસ્થાઓના અને આપણા મહામૂલા ખજાનારૂપ આપ જ્ઞાન-ગ્રંથાના રક્ષકા છે. તે માટે તેને સુસ'કારા, ધખેાધ, રાષ્ટ્રપ્રેમ, સેવાભાવના, સ્વાશ્રય અને વીરતાના પાઠા મળે તેવા બધા શક પ્રયત્ના સમાજના ઘડવૈય એ, ગુરુવર્યાં, માતાએ અને શિક્ષણ સસ્થાએએ કરવા જોઈએ તે જ જૈનધર્મ અને જૈનશાસનના યથાષ થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org