________________
માંડલમાં જ વિતાવ્યાં. દેલા દસ વર્ષમાં શરીર જર્જરીત બનતાં સમતા, શાંતિ અને સ્વસ્થાપવર્ક બ્રહવાસ રૂપે માંડલમાં જ રહ્યા. માંડલ સંઘે પણ એમની છેવટ સુધી દિલ દઈને ભક્તિ કરી અને સમય પાક્યો એટલે તેઓ હસતે મુખે વધુ ઉગ્રસ્થાને પહોંચી ગયા. એ પવિત્ર આત્માને આપણું શતશત વંદન હા! એમના ગુણે માપણામાં અને સમાજમાં વિસ્તરે એવી આપણી પ્રાર્થના હે!
અગ્રલેખ “જૈન” ૭-૩-૧૯૭૦
જાઓ, જગતને પડકાર કરીને કહેશે કે ચરિત્ર એ ચિત્તને વિષય છે. વેશને નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org