________________
૧૦૬
૩૬
પ્રેરક ઉદબોધન
c4e4fc๕๕๕๕๔ากกก
ત્યાગમા સર્વોત્તમ છે એમાં તો કઈ અન્ય દર્શનીને પણ મતભેદ ન હોય. જૈન ધર્મના સાધુઓને ત્યાગ દુનિયામાં ઉચપરમોર મનાય છે. પણ એ જેટલે મહાન છે, તેટલો જ દુષ્કર પણ છે. એ ભૂલી જવું ન જોઈએ. તે એવું ઈ રમકડું નથી કે ચપ દઈને બાળકના હાથમાં, કે જેના તેના હાથમાં આપી દેવાય. એ મહાન રસાયણ છે. નાલાયક હાથમાં જાય, તે તેના ડૂચા કાઢી નાખે અને ધરતી ભેગો કરી નાખે, બહુ વિચાર કરીને તેને પ્રયોગ કરવાને છે. હવે તેના અધિકારી શેડા નીકળે તેની હરકત નહિ પણ નબળાના હાથમાં જઈને, તેની ફજેતી ન થાય તે જોવાનું છે ને તે ધ્યાન રાખવાનું છે. કોઈ ધર્મ ન પામે તેની હરકત નહિ, પણ ધર્મના ભવાડા થાય, તેમજ કેઈ અધર્મ ન પામે, ધર્મની હસી ન થાય, એને ખ્યાલ અવશ્ય રાખવો જોઈએ.
૪ :
નામ,
જામ --“મે, માન
- ક
સરનામાં
ન કર
મા
+
મન કે
કામ ક
ર
વામ* * *
ન.
આજના જમાનામાં કાચી ઉંમરના છોકરાઓને, સમજાવીપટાવી દીક્ષા આપવી ન જોઈએ, તેના પરિણામો સામે આવતા નથી એ સૌ કોઈ જાણે છે. કેટલાય બાલદીક્ષીતે ત્યાગમાર્ગની કપરી કસોટી સહન કરી શકતા નથી અને કઈ કઈ તે થોડા વખતમાં, અથવા તે બે પાંચ વર્ષમાં નાસી જાય છે. અરે બાપ જોયું છે કે વધારે દીક્ષા પર્યાયવાળા પણ નાસી ગયા છે. જેનધર્મની દીક્ષા અડાની ધાર છે અને આજે તો કેટલાક સાધુઓમાં શીથિલતા વધતી ચાલી છે. આચાર્ય ભગવંતોએ આ બધાનો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org