________________
૭૫
આજના યુગમાં કચ્છમાંથી જે કંઈ ઉગારી શકે તેમ હોય તે તે માત્ર ક્ષમાપના અર્થાત મૈિત્રીભાવના છે. પર્યુષણના મંગળ સ્વરૂપ મહાપર્વમાં આપણે બધા અંતરમાં એવી શુભ આકાંક્ષા રાખીએ કે આજનું જગત આ કલાણુભાવનાને જીવનમાં કેળવી શાન્તિ અનુ. ભવે. વિશ્વશાંતિને આ એક જ અમોઘ ઉપાય છે.
સુવિચારી બધા થાઓ, બધા હળીમળી રહે; સદાચારી બધા થાઓ, સુખ-શાન્તિ સદા રહે.
પ્રેરક પત્ર અને અભિપ્રાય
ગોધરા, તા. ૧૮-૧૧-૬૦ વંદનીય કૃપાળુ યુનિશ્રી ન્યાયવિજયજી મહારાજની સેવામાં. માંડલ,
ગઈકાલે વડોદરામાં શોક કુમાર (હંસરાજભાઈ) આપશ્રીની કલ્યાણમાર્ગ મીમાંસા નામની પુસ્તિકા આપી ગયો હતો. વડદરાથી આજે હું ગોધરે આવ્યો એટલે તેની પહેચ અહીંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org