________________
સ્વીકારું છું. આભાર સાથે સ્વીકારું છું. આપના દર્શનનો લાભ મને થોડા વર્ષો પહેલાં પાટણમાં થયો હતો.
પુસ્તિકા ઉદાર ભાવના અને સર્વગ્રાહ્ય સુવિચારોથી ભરપૂર છે. સાચે તે કલ્યાણુમાર્ગ મીમાંસા છે. અહીંથી ભરૂચ, મુંબઈ, પુના અને મદ્રાસ (અધ્યાર) થઈને જાન્યુઆરીની ભાખરમાં ભાવનગર પહેાંચીશ. (કૃષ્ણનગર, ભાવનગર-સૌરાષ્ટ્ર)
લિ. આભારી સેવક હરજીવન કાલિદાસ મહેતાના સવિનય વંદના
હરિજન આશ્રમ
અમદાવાદ
તા. ૨૦-૧૨-૬પ પ્રિય હંસરાજભાઈ,
આપ સૌને સપ્રેમ નમસ્કાર, પ્રભુકૃપાથી આપ સો કુશળ હશે. આપને પત્ર મળે છે. એક પ્રતિ જીવનઉર્ધ્વીકરણની મને હાલમાં જ મળી છે. કારણકે હું બિહાર, બંગાળ અને પંજાબમાં પ્રવાસ કરતો રહ્યો છું. આ પત્ર હું નવી દિલ્હીથી લખી રહ્યો છું.
ધન્યવાદ
જીવનનું ઉદ્ઘપણ મેં દીલથી કે વાનથી વાંચી છે. પૂજ્ય લેખકના વિચારે પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર છે. તેથી સાચે જ હું ધન્ય થશે. આપને એકવાર ફરીથી ઉપકાર.
લિ. ગુરુદયાલ મલિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org