________________
હરિજન આશ્રમ
અમદાવાદ, તા. ૧૮-૧-૬૬ પ્રિય હંસરાજભાઈ,
સપ્રેમ નમસ્કાર, આપને પત્ર ૬-૧-૬૬ ને અને મુનિ ન્યાયવિજયજીની ત્રણ પુસ્તિકાઓ મને અમૂલ્ય ભેટ, મુંબઈ થઈને અહીં મળેલ છે.
ધન્યવાદ,
પૂજ્ય મુનિશીના મૌલિક વિચારો સંબંધી મારે કઈ અભિપ્રાય વ્યક્ત કરવાને હેય નહિ. હું તે એ પુસ્તિકાઓના સ વિચારોથી પ્રેરણું પામ્યો છું.
લિ. ગુરુયાલ મલિક
મુનિ નેમિચંદ્ર મુ. પોસ્ટ આદરડા, વાયાઃ બાવળા
(અમદાવાદ) તા. ૨૨-૧૧-૬૦ બધેય પૂ. મુનિરાજગી, સાદર વંદના. ૩૪
आपका कृपा पत्र मिला। समाचार जाने। आपके साथ दो दिनके सहवासका मधुर संस्मरण रह रह कर આતા હૈં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org