________________
- પ૭
રાવણ જેવા રાક્ષસથી પણ સીતાજી જરા પણ ભયભીત થયા નહોતા, દ્રોપદીએ જયદ્રથ રાજાને ધક્કો મારી નીચે પાડી દીધે હતો.
વિરાંગનાઓના પુત્ર મહાન વીરદ્ધાઓ નીકળે તેમાં શું આશ્ચર્ય ! - ગાગી શાસ્ત્રાર્થ કરે, ગધારી મહાભારતના યુદ્ધ માટે પિતાના વિચારો દર્શાવે, સ્થૂલભદ્રની બહેનોની બુદ્ધિમભા કેવી જવલંત હતી અરે હાલની રાષ્ટ્રીય ચળવળમાં મહિલાઓએ પોતાની શક્તિનો 1 સુંદર પરિચય કરાવ્યું છે? કહ્યું છે કે જે સુકુમાર હાથ પાલણું ઝૂલાવે તેમાં જગતનું શાસન કરવાની શક્તિ પણ મેજુદ છે. છેલ્લી વાત ઘેરઘેર રેંટિયે ગુંજ જોઈએ. ગરીબ, ભૂખ્યાને રાજી રોટી મળે તે એ એવું પુણ્યકાર્ય નથી.
આ શબ્દમાંથી એગ્ય સારા ગ્રહણ કરી આત્માનું હિત થાય, કુટુંબનું કલ્યાણ થાય અને દેશની સેવા થાય એવો માર્ગ લેશો એ જ ભાવના.
દરે ૨૨ યુવકોને ઉબોધન
૨૦-૧૦-૩૧ ના પ્રબુદ્ધ જૈનના અંકમાં મુનિશીએ યુવાને ઉદબોધન આપતો સંદેશ પાઠ હતો તે આજે પણ યુવાન હૃદયોને પ્રેરણા ખાપી જશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org