________________
૫
વ્હાલા ઉત્સાહિત યુવકે !
સામાજીક, રાષ્ટ્રીય અને ધાર્મિક સંસ્થાના પુનરુદ્ધારનું કાર્યાં કુર તમને સોંપ્યુ છે, તે તમે જ કરી શકશેા. તમારામાં સંગઠનની ભારે જરૂર છે. બ્રહ્મચર્ય'ના પ્રચંડ દ ́ડ ધારણ કરી ક ક્ષેત્રમાં ઉતરા.
પ્રશ્નમાં માંદાલન મચાવે. સમાજમાં ક્રાન્તિ ઉત્પન્ન કરા, લેકામાં હૈ! હા! થયા કરશે. તે ખૂબ થવાના અને થવા જોઈએ. ક્રાન્તિના કાલાહલમાંથી મરૂણાય પ્રગટે છે. સમય તમને હાકલ મારી ો છે. સાંભળશે !
તમારી જવાબદારીને ખ્યાલ કરશેા! સમાજમાં હાય લાગી ઢાય અને ધર્મના ડાટ વળવા બેઠા હાય તેવે વખતે તમને યુવકહૃદયે અશઆરામ ક્રમ સૂઝે? તમારી ત્યાગભાવના પર તેા દેશ, સમાજ અને ધર્મોના પુનિવ ધાન ઘડાયું છે.
તમારી નબળાઈ પર તેા સમાજ રસાતાળ જશે અને એને શ્રાપ તમારે માથે ઉતરશે. તમારી યુવાનીના જોશ, તમારું ઉછળતુ ખમીર, તમારી જ્ઞાન, શિક્ષા અને તમારું જીવન સસ્વ ધર્માંની ખુઝાતી ન્યાતને પુનઃ પ્રજ્વલિત કરવામાં ખતમ થઈ જવું જોઈએ, ઊઠે!! ઋને ખંખેરી નાખેા કાયરતાના ઝાળાં! યા હૈ।મ કરીને કૂદી પડે। કર્મક્ષેત્રના મેદાનમાં! શાસનદેવ તમારા સહાયક થશે. વીરધર્મના જયઘાષની યશે!માળ તમને વરશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org