SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ જગદંબા બની રહે. ગૃહિણીનું સ્થાન મહત્વપૂર્ણ છે જેની કુક્ષિમાંથી સંત, મહાત્માઓ, વીર, વીરાંગનાઓ અને તીર્થકરે જેવા રત્ન પ્રગટ થાય છે. શ્રાદ્ધગુણ વિવરણમાં બતાવ્યું છે કે હાડી, સંતષિણી, મધુરભાષિણ, પતિના ચિત્તને અનુસરનારી અને ઉચિત રીતે ખર્ચ કરનારી એવી ગહિણી બીજી લક્ષ્મી જ છે. માવા ગૃહિણનાં ગૃહમ દિર કેવાં પવિત્ર હેય, એમની આહારવિધિ, જલપાન, વસ્ત્રપરિધાન, ગૃહવ્યવસ્થા, અને રહેઠાણ કેવી સ્વરછ, સુંદર અને શોભાસ્પદ હેય! તેને ગૃહસ્થાશ્રમ સુખસંપન્ન, સ્વર્ગમય હેય, તેનાં બાળકે સુસંસ્કારી, ઉચ્ચ ભાવનાથી ભરેલાં હોય, તેને સેવાધર્મ સમાજ, કુટુંબ અને દેશને ઉપકારક હેય. આપણે ત્યાં કેટલાક કુરિવાજે એવા તે ઘર કરી ગયા છે કે સ્ત્રીઓના જીવન તેનાથી કથળી રહ્યાં છે. રડવા, કુટવાના અને લાજ કાઢવાના રિવાજો ક્યાં સુધી ચાલશે? મરનારની પાછળ ગમે તેટલે શાક કામને છે. તેના આત્માની શાન્તિ માટે પ્રાર્થના એ જ ખરો ઉપાય છે. છે તે નીડરતાથી કહીશ કે બાળાઓને પણ થોડીઘણી વ્યાયામની તાલીમની જરૂર છે. કારણકે તેની તંદુરસ્તીને આધાર શરીરની સુદઢતા ઉપર છે. પ્રાચીન નારી વિભૂતિના દસ્કૃતિ જોઈએ તે કે ડેયીએ દશરથ રાજાના રથની ધરી તૂટી પડતાં પિતાની અગિળીને ધરીની જગ્યાએ ગોઠવીને રથને તથા પિતાના સ્વામીને ઉગારી લીધા હતા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy