________________
ફુલચંદ હરિચંદ દોશી–મહુવાકર
વીરતત્વપ્રકાશક મંડળ-આગ્રા
પંજાબ જૈનગુરુકુળ પાટણ જેનમંડળ છાત્રાલય અમદાવાદ ચી. ન. વિદ્યાવિહાર, યશવિજયજી જન ગુરુકુળ પાલિતાણા ૨૦ વર્ષ, જેનબાલાશ્રમમાં ગૃહપતિ અને નિયામક તરીકે ૪૫ વર્ષ કાર્ય કર્યું. પૂર્વ આફ્રિકા મોમ્બાસા જૈનમંદિર ની પ્રતિષ્ઠા પ્રસંગે ત્યાંના શહેરોમાં જૈનધર્મના વ્યાખવાને આપ્યા (૧૯૬૩). ૬૦ જેટલા પુસ્તકે આલેખ્યાં તેમાં પૂ. આચાર્યો મુનિવરોના ૧૫ જેટલા ચારિત્ર અને બીજા શત્રુંજય તીર્થ દર્શન-મંદિરોનું નગર–પાટણ જૈન તીર્થદર્શન, બે ડેલી તીથદર્શન, કદમગિરિ તીર્થદર્શન, ભારત જેન તીર્થ દર્શન, કટિપાવર માટીના ચમત્કાર તથા મહાવીર વાણી (ગુજરાતી) યશોવિજયજી ગુરુકુળ રજત મહત્સવ, સુવર્ણ મહોત્સવ, મરણિકા, ભક્ત કવિ શિવજીભાઈ મણીમeત્સવ સ્મરણિકા વગેરે મુખ્ય છે. નિબંધામાં પુરસ્કાર મળ્યા છે. ૭૯ વર્ષની ઉંમરે મહાવીર વિશ્વવિહારને માટેનું સ્વપ્ન સાકાર કરવાની ભાવના રાખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org