________________
હે તે અધોગતિના ભીષણ ખાડામાંથી દેશનો ઉદ્ધાર કરે છે તો ઘેરે ઘેર રેંટિયાને ગુંજારવ કરે. વિદેશી કાપડે દેશના ધંધાને નાશ કર્યો છે. તેથી જ દેશમાં ગરીબાઈ, ભૂખમરો વધ્યાં છે. દેશ દિવસે દિવસે ભીખારી થઈ રહ્યો છે. લાખે કુટુંબ અનાગા અને અર્ધભૂખ્યા રહે છે. દેશની આ દુર્દશા શી રીતે દૂર થાય? ખાદી અને રેટિયે તેને અમોધ ઉપાય છે. - દરેક હિન્દીના અંગ ઉપર શુદ્ધ ખાદી હેવી જોઈએ. વિદેશી મોહમાં પડી કરેલા પાપ રેટિયા યજ્ઞથી ધેવા પડશે. દેશના કરોડ માણસ દરરોજ એક કલાક કાંતે અને એ રીતે પિતાના એક કલાકને દેશની દરિદ્રતા ફેડવા સદ્દઉપર કરે તે લાખોને ઉદ્યોગ મળે, કરોડે પરદેશ જતા બચે.
રેટિ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે. આજથી અઢી હજાર વર્ષ ઉપર પશુ રેટિયે નિરાધારોનો આધાર અને બશરનું શરણ ગણાતો હતો. હાલની ગરીબાઈ દૂર કરવાનું રેટિયામાં મહાન બળ છે.
રેટિયા બંધ થયા ને મિલે વધી. તેમાં ચરબી વાપરવા હજારો લાખ હેરાને નાશ થાય છે. ઢોર ઘટવાથી ઘી, દૂધ વગેરે પૌષ્ટિક પદાર્થો મોંઘા થયા અને માણસની બુદ્ધિ, શક્તિ, બળ ઘટવા લાગ્યા. મૃત્યુ પ્રમાણ વધ્યું.
મહાત્માજીના રેંટિયાના સંદેશને તમામ પ્રજ વધાવી લે રેટિયા પ્રચારનું કાર્ય ખૂબ આગળ ધપે અને દેશ સ્વાધીનતાને વર એ જ શાસનદેવની આગળ નમ્ર પાર્થના છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org