________________
૫૦
હિ .
૧૯ ગાંધી સપ્તાહ ને / સંદેશ
૪
શ્રી ગુજ૨ લેડીઝ સેશીયલ કલબ અને શ્રી નવયુગ ઉદ્યોગ મંદિરના સંયુક્ત આશ્રય નીચે તા. ૨-૧૦-૩૧ ના રાજથી શરૂ થતાં ગાંધી સપ્તાહને અંગે અખંડ રેટિયા ચાલુ કરવાની રાષ્ટ્રપતિ સરદારશ્રીના પુનિત હસ્તે કિયા વેળા હાજર રહેવાનું આમંત્રણ પૂજ્ય મુનિશ્રીને આપવામાં આવ્યું હતું. પરંતુ વરસાદના કારણે તેઓશ્રી હાજર રહી શક્યા ન હતા પણ તેમણે પિતાનો સંદેશ મેકલાવ્યો હતો તે તેમને રાષ્ટ્રપ્રેમ કેવો જ્વલંત હતો તે દર્શાવે છે.
આજે જગતના મહાન સંતની જન્મ જયંતી છે. આજે એ મહાન આત્મા કેવળ હિંદના સ્વરાજ માટે નહિ પણ શાખા જગતનું ક૯યાણ કરવા સારુ પ્રગટ થયેલ છે. એ મહાન સાધુપુરુષની દ્રષ્ટિમાં ભારતનું ભવિષ્ય ઉજવળ મુખ્યત્વે ખાદી અને રંટિયામાં દેખાય છે. દેશની પ્રજાએ એ દિશામાં ખૂબ પ્રયાસ કરવાની આવશ્યકતા છે.
મને એ જાણું બહુ આનંદ થયે કે રાષ્ટ્રપતિ સરદાર શ્રી વલભભાઈ પટેલના પુનિત હસ્તે ગાંધી સપ્તાહને અંગે આજથી અખંડ રેટિયા શરૂ કરવાની શુભ ક્રિયા થનાર છે.
ખરેખર, આ રીતે પ્રજની અંદર રેટિયા તરફ હાર્દિક ઊર્મિ ઉભરાય એ બહુ જરૂરનું છે.
હું સભાજનોને જણાવવા માગું છું કે જે દેશનું ભલું ચાહતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org