________________
૯૫
બુદ્ધિજીવી પુરૂષોને માટે તે મુનિરાજમી માન્ય હતા ને અભિ
દીય હતા.
મહારાજશ્રીનુ' પાર્થીવ શરીર માંડલની ભૂમિમાં વિશ્વસ્યુ', અને જ્ઞાનની પ્રાપ્તી બનારસની યશેાવિજયજી જૈન પાઠશાળામાં પૂજ્યપાદ માનવશીપી યુગપ્રધાન સ્વ. જૈનાચાર્ય શ્રી વિજયધસૂરિશ્વરજી મહારાજ સાહેબના પ્રસાદથી થયેલી. જ્ઞાનપિપાસુ આ ભવ્ય છાત્માએ દીક્ષીત થયા પછી, આત્મિકસાધના દ્વારા પેાતાનું છત્રન ઉ‹ બનાવ્યુ હતુ..
ન્યાય કુસુમાંલી, અધ્યાત્મ તત્વાલેાક, ગ્રંથમણિ, જૈનધમ ન હાર્દને સમાવે છે. કરીત્વની દૃષ્ટિએ કાલીદાસ પડિતનું સ્મરણ થશે, અને આધ્યાત્મિક દૃષ્ટિએ, અધ્યાત્મકપદ્રુમ અને ભિટ્ટજીના ચોબિંદુ તથા ચાગષ્ટિ સમુચ્ચય વિગેરે ગ્રંથાનું સ્મરણુ થશે. પ્રમાણુ પરિભાષાની ટીકા પણ એક અદ્વિતીય ગ્રંથ ગણુારશે. આ ત્રણે ગ્રથા હૅમના આત્માને પ્રકાશીત કરવામાં સમય છે. જેન સમાજના પણ હે!ભાગ્ય ક્રેવીસમી સદીમાં આવે! અદ્વિતીય સયમારી, સથા નિસ્પૃહ વિદ્વાન સંત મેળવી શકી છે,
ક્રાધ, લાલ, હાસ્ય અને ભયના ત્યાગપૂર્વક જ તે સત્યધી ને સત્યવાદી હતા. ચોવાનું સમાપ્ત્ય સર્વત્ર સત્યં ધૈર્યંત એજ એમના જીવનના મુદ્રાલેખ હતા. કેાઈ અંગત ભગત નહિ. ગ્રંથ રાખવા કખ ટ નહિ. કાઈ પણ ભગતને ત્યાં ત્રાંબાને એક પણ પૈસા નહિ અને સયમધના પૂર્યું સાધક માટે જ તેમની જ્ઞાનમસ્તી અપૂર્વ હતી. એમના ચરણામાં બે ઘડી પણુ બેસવાને વસર મળ્યા છે. તેમણે જ્ઞાનગંગામાં ડૂબકી મારીને કાંઈક પણ મેળવ્યું છે. તેમની પાસે ન મળેઢાઈની નિંદા, ત કુથલી, ન ખાટી ચર્ચા. ન રુડમવાદ, ન મેટાઈ તે હમેશા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org