________________
૯૬
વિનમ્ર રહ્યા છે.
બીજા સમુદાયના, માન્ય ગણાતા મુનિવરો પણ પૂજ્ય મુનિરાજ પાસે સ્વાદુવાદનું અમૃત મેળવવા ભાગ્યશાળી બન્યા છે.
માંડલ ભૂમિના ગૃહસ્થોને કોટિ કોટિ ધન્યવાદ છે કે એ મહાપુરૂષને ઓળખી શક્યા, સાચવી શક્યા, પચાવી શક્યા, અને છેલ્લા શ્વાસ સુધી સાચવી શક્યા. એ મહાપુરૂષના ચરણમાં ભાવવંદન જ કરવાને હું અધિકારી બનું એ જ અભ્યર્થના.
મા એ પ્રાણપ્રિય ગુરુદેવના ચરણમાં હું છેવટે ન રહી શક્યો તેનું મને ભારે દુઃખ છે. પન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજ (કુમાર શ્રમણ )
નમિનાથ ઉપાશ્રય પાયધુની.
શ્રદ્ધાંજલિ
પરમપૂજ્ય ન્યાયવિશારદ, ન્યાયતીર્થ, શ્રી ન્યાયવિજયજી મહારાજ તેમના ગુરુદેવ આચાર્યની વિજયધર્મ સરિજી મહારાજના ક્રાન્તિકારી વિચારને અનુમોદના આપતા હતા. વડેદરામાં શ્રી જૈન યુવકમંડળની સ્થાપના કરી, યુવકવર્ગને ધર્મને માર્ગે જોડયો હતે. સંધમાં સંપ અને એક્યતા માટે પ્રયાસ કર્યા હતા. જૈન બેન્ડની પ્રવૃત્તિ શરૂ કરાવી હતી. યુવાને બહાદુર થાય છે દષ્ટીયે વ્યાયામની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org