________________
પ્રવૃત્તિ શરૂ કરાવી હતી. પર્યુષણ પર્વમાં મહાવીર જન્મ વયનના દિવસે ફળ વધેરવાની પ્રથા બંધ કરાવી હતી, વળી પારણુમાં ભગવંતની સ્થાપના તરીકે શ્રીફળ મુકાતું હતું તેને બદલે પ્રભુ મહાવીરની ચાંદીની મૂર્તિ પારણુમાં પધરાવવાની પ્રથા શરૂ કરી હતી. ને તે આજ સુધી ચાલુ જ છે. બાલદીક્ષાને ભારે વિરોધ કર્યો હતો અને વડોદરા રાજ્ય કાયદો પણ કર્યો હતો. તેને સમય હતાં અને નિશ્ચય તથા વ્યવહાર બંને સાચવીને બોલી શકતા હતા. અને અજ્ઞાની છોને ધર્મ માર્ગે વાળ્યા હતા. તેમણે જૈન સમાજને એવા ગ્રંથરત્ન આપ્યા છે જે તેમની અદ્વિતીય વિદત્તાની ઝાંખી કરાવે છે. મુંબઈના ચાતુર્માસમાં અનેક સમાજકલ્યાણના કાર્યો થયાં, અને રાષ્ટ્રપ્રેમની જે ઝલક વવી તે આજે પણ તેઓશ્રીના તેવા કાન્તિકારી વિચારે છતાં તેની સાક્ષી પૂરે છે.
શાન્તિચંદ્ર ભગુભાઈ ઝવેરી, વડોદરા
G
+ ,
- ૩૨
મધુરાં સ્મરણે
જ્ઞાનરસમાં નિમગ્ન રહેનારા સરલ પૂ. ન્યાયવિજયજી મહારાજના ગુણે અને વિકતાથી આકર્ષાઈ એમના જ્ઞાનને લાભ લેવા અમે બે વરસ માંડલ રહ્યા. નિત્ય સ્વાધ્યાય નિયમિત પાલતે ત્યારે મહારાજશ્રી બીમારી-વૃદ્ધાવસ્થા બધું ભૂલી જઈ એવા લીન થઈ જતા કે સ્વાધ્યાય રસની એ જ માલી તે યાદ કરતાં બાનઉર્મિ જાગી જાય છે. પૂજ્યશ્રીની ગુણાનુશાગવૃત્તિ, સેવાપરાયણ ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org