________________
જીવન, નિર્ભયતા, સરળતા, જ્ઞાનની મસ્તી, અદ્ભૂત વિદત્તા અને પ્રતિભાશાળી વ્યક્તિવથી આકર્ષાઈ સંતો, મહંતે, વિદ્વાને માવતા અને જ્ઞાનગોષ્ટિનો લાભ લઈ જતા. રામાયણના પ્રચારક સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતી મારોશ્યસથી માંડલ પધાર્યા હતા.
પૂજયશ્રીની વિદ્વત્તા અને વિનમ્રતા જોઈ તેઓ હિંગ થઈ ગયેલા. તેમની સર્વધર્મ સમભાવની ભાવના અને જ્ઞાનની મસ્તીથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. ઋષિકેશ આઝમના પ્રમુખશ્રી ચિદાનંદ સરસ્વતી જયારે જ્યારે વીરનગર પધારતા ત્યારે પૂજ્યશ્રીને મળવાને અવસર ચુકતા નહિ. સેવક પૂ. રવિશંકરદાદા અવારનવાર આવતા. અમે બે શિબિરે માંડલમાં છે ત્યારે શ્રી વિમળાબહેન ઠાકર, થી પુષ્પાબહેન મહેતા, શી સુનંદા , શ્રી ઈન્દુમતીબહેન શેઠ. ણી કાન્તાબહેન ગલીઆ, મા તારાબહેન ત્રિવેદી વગેરે પૂજ્ય ની જ્ઞાનગંગાને રસસ્વાદ લેવા આવતા હતા. અમે જૈનદર્શનના વર્ગો શરૂ કર્યા તેમાં પૂજયશ્રી રસપ્રદ વિવેચનોથી જેન–જનેતાને મુગ્ધ કરતા હતા. તેમના હૃદયના ભાવ ઝીલવા અને તેમના જ્ઞાનખજાનાને મેળવવા સૌ ઝંખતા હતા.
કલ્યાણભારતી, ઉપદેશ સરિતા અને જીવનનું ઉવીકરણ તેમના મહાન ગ્રંથરને છે. અમારી ભાવના આ ઉર્વીકરણ ગ્રંથ છપાવવાની થઈ. તે અમારા સંસારી ભાઈશ્રી હરિભાઈએ છપાવી. તેમાં પૂ. ગીરધરલાલ શેઠ અને ૫. કસ્તુરબાની જીવનસૃષા આપી. તેમાં પૂજયશીની જીવનસૌરભ આપવાની અમારી ભાવનાને અમારા તરાની મમતાથી નકારી શકયા નહિ પણ તેઓ જ્ઞાનવારિધિ હેવા છતા સમતાના સમુદ્ર અને વિનમ્ર મુનિરત્ન હતા. આ મધુર ઉમરણે અમને પ્રેરણાના પિયૂષ પાઈ જાય છે.
સગુણથી કિતિલતાશ્રી સાવરકુંડલા, ગીતાંજલિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org