SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ જોવામાં આવ્યું નથી. કેઈપણ સભા, વ્યાખ્યાન કે પ્રવચનમાં જેઓએ મહારાજ ને સાંભળ્યા છે તેઓ એમનું તર્કસંગત છતાં ભાવમય વકતૃત્વ કદી ભૂલી શકશે નહિ. તેઓ આદર્શ વિદ્વાન અને આદર્શ સાધુ હતા. કિશોરાસ્થામાં અને ઉછરતી યુવાનીમાં જેમના વ્યકિતત્વ અને કૃતિત્વની ઊંડી અસર મારા ઉપર થઈ છે તે મહાનુભાવમાંના એક સર્ગઃ પૂ. ન્યાયવિજયજી મહારાજ હતા, એ વાતના સ્મરણથી ધન્યતા અનુભવું છું. તે ને આપણું શતશતઃ વંદન! ડે. ભેગીલાલ જ. સાંડેસરા M.A. P.H.D. નિયામક પ્રાય વિદ્યામંદિર વડોદરા જ્ઞાનાંજલિ સુમના મુનિપુંગવ સ્વ. શ્રી ન્યાયવિજયજી માટે બે શબ્દ લખવાનો અવસર મળે છે, તે મારા અહેભાગ્ય છે. પૂજ્યપાદ મુનિરાજી ન્યાયવિજયજી મહારાજ સાહેબ, જ્ઞાનાનંદ ગુણને વિકાસ ઘણા ઊંચા પ્રકાર સાથે હતો. માટે જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy