________________
૧૫ દાનની દિશા સમજો
YIN
મુંબઈ ૨૬-૭-૩૧ ના રોજ મિન્ટ રોડ પર આવેલી થી કોઠારીની વાડીમાં બી માંગરોળ યુવક સંઘના પ્રબંધથી મુનિશ્રીએ મનુષ્ય કર્તવ્ય' પર આપેલ ભાષણને સારાંશ –
શ્રી માવજીભાઈ દામજી શાહે મહારાજશ્રીના જીવન પર પ્રારંભિક વકતવ્ય રજૂ કર્યા પછી થી લીલાવતી મુનશી સ્વદેશી ભાવના પર બોલ્યા હતા અને પછી મુનિશીએ મનનીય વ્યાખ્યાન આપ્યું હતું.
પરોપકાર એ મોટું દાન છે. અભયદાન પણ પરોપકાર છે, અને અનુકશ્માદાન પણ પરોપકાર છે. એ મહાન ફળને આપનાર છે. ભરતામાં ન ભરતી જરૂરીયાત હોય ત્યાં નાંખવું જોઈએ. આજે સમાજ બેકાર હાલતમાં દુઃખી છે અને આખા દેશમાં બાર્થિક મુંઝવણ વ્યાપી રહી છે.
દેશના લાખ કરોડો ગરીબ ભૂખમરાની આગમાં બળી રહ્યા છે, એવા વિષમ સમયમાં નિરૂપોગી જમણવારમાં પૈસા વેડફવા અગ્ય છે. દાનની દિશા સમજવાની જરૂર છે. સમાજ પર કે દેશ પર આગ વરસી રહી હેય એવા કુસમયમાં પણ પ્રજાના હિતાર્થ જનતાના કલ્યાણ, સકલ સંઘના ઉપકાર્ય દેવાલયની ધનરાશિનો એક પૈસો પણ ખર્ચ જે નાજાય જ મનાય છે તો એવા ધનની વૃદ્ધિ કરવી નકામી છે. વૃદ્ધિ તો એવા ધનની કરવી આવકારદાયક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org