________________
- ૩૫
- - - -
- e
. અમ પર કયા પ્રકા - મામા ના
ડાકલા
કે
,
1,
બનાવાય
ઉપયોગ કરશે તે જૈન જગતને જયજયકાર થશે જ થશે. આપણે સભામાં આવી દીલગીરી માત્ર બતાવીએ તેને શું અર્થ છે ! જન ધર્મ એ એક મહાનધર્મ છે. તે નામર્દ બનાવનારો ધર્મ નથી પર' વીરને ધર્મવીરો, બહાદુરો, પ્રાણુની પણું પરવા ન કરનારાને ધર્મ છે. એ કાયરોને ધર્મ નથી. ખરા જનમાં સાચું ક્ષત્રિયન્ત હોય, ખરા જૈનમાં એક તરફ અહિંસા હેય પણ જરૂર પડવે દેશ, ધર્મ, તીર્થ રક્ષા અને બહેનોની શીલરક્ષા માટે તલવાર પણ હેય.
આ પણ વસ્તુપાળ રણના મેદાનમાં શત્રુઓને થથરાવતા અને સાથે સાથે ધર્મક્રિયા પણ કરતા રહેતા.
આપણી નવી પેઢી, આજના યુવાને, વિદ્યાર્થીઓ માટે શક્તિવર્ધક સંસ્થાની જરૂર છે. જે નવી પેઢી શક્તિશાળ, બળવાન, નીડર, બહાદુર નહિ હોય તે આપણું મંદિર, ઉપાશ્રયે, જ્ઞાનમંદિર, સાધુ-સાધ્વીઓ તીર્થોની કે રક્ષા કરશે?
જે વખતે મળ કચડાઈ રહી હેય બીજાની આધીન બની રહી હોય તે વખતે શક્તિવર્ધક સંસ્થાની ભારે જરૂર છે. એ દિશામાં દાન એ પણ મોટું દાન ગણાશે.
ધર્મને પાયે મજબૂત બનાવવા જન સમાજે સંગઠન સાધવાની જરૂર છે. રચનાત્મક યોજનાઓ કરે અને જન સમાજને પ્રાણવાન બનાવવા શક્ય પ્રયાસો કરે અને જેનધર્મને દીપા. અહિંસા ધર્મનાં ચમત્કાર સર્જાશે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org