________________
૪૪
પીડા અને લાચારી દેખાઈ આવતી હતી.
પરિણામ એ આવ્યું કે સમાજની આવી સ્થિતિને લીધે ગમે! ઉપરનુ. ચિંતન-મનન એમની સાથે ગયુ... અને વિશ્વના વિદ્વાનવર્ગ અથી વાચિત રહી ગયા.
એમનુ
મુનિ પુન્યવિજયજીને અને મુનિ ન્યાયવિજયજીને સાથે રહીને કામ કરવાની ઉત્કટ ઇચ્છા હતી. મુનિ પુન્યવિજયજીના આામ ત્રણથી એ પાટણ આવ્યા અને છતાં પાટશ્ચમાં બે હેાવા છતાં બંને સાથે ન રહી શકયા. એમાં પણ આ ક્રિયાકાંડી માનસના ખાતક અને વિરાધ જવાબદાર છે. એ વળી એક જુદું જ દુઃખદાયક પ્રકરણ છે. એની ગુપ્ત થા સુનિ પુન્યજિયજીને ઊંડે ઊંડે વારનવાર પીડા આવતી રહી છે. આ રીતે જુદી જુદી દિશાના કાગ મેાના બે વિધાતાના ચિ ંતન-મનથી વિશ્વને વિદ્વાનવવચિત રહી ગયા. એ ખેાટ હવે કદી પૂરી શકાય ખરી?
મા બધું લખવાનેા ભાશય એ છે કે જે સમાજમાં માણુંસ પેાતાના વિચારો રજુ કરી શકે, શાસ્ત્રોના સાચા અ, મ કે રહસ્ય પણ પ્રકટ ન કરી શકે, જે સમાજ પેાતાના ધમ ને કે શાસ્ત્રને તેના સાચા અર્થમાં સ્વરૂપમાં સમજવા પણ ન ચાહે અને તેને કાઈ સાચુ* સમજાવવા ચાહે તા તેની સામે ચડકૌશિક સ` જેવા અની ફુફાડા મારે એવા સમાજની છાયામાં કાઈપણ બુદ્ધિમાન કે વિચારક કે ડાહ્યો માણસ શી રીતે જીવવા ચાહે ?
છતાં મુનિ પુન્યવિજયએ તેા જુનવાણી વિચારા સાથે ઘણું મશે તડજોડ કરી લીધી હતી. પશુ મુનિ ન્યાયવિજયજી તે સુભાષમાઝ જેવા અદમ્ય ક્રાંતિકારી પુરુષ હતા. તે આવી જડતા સાથે બંધિછાડ શી રીતે કરી શકે? છતાં એ સિંહપુરુષને સ્ત્રાવા ડ
"
સમાજમાં જીવુ પડયું. એના મને મથન મકળામણુ અને ત્યાત્મ
,
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International
"