________________
અને કૌટુંબિક સંબંધ તૂટવાની નેબત આવી. અને અમે સાધુઓ રાગદ્વેષના વિજેતાઓ (?) ભાગલાઓમાં હેચાઈને પરસ્પર દ્વેષીઓ બની ગયા. આ ઠેષ સંપ્રદાયોમાં પણ ઉતરી આવ્યો અને સાધુસંસ્થા આજે શત્રુએની છાવણીઓ જેવી બની ગઈ
અને આ શ્રાવક વગર તે બીચારો સાવ ભેળે અને ભદ્રિક છે. એને તે અમે જેમ શીખવાડીએ એમ શીખે છે. એમને તે શાસ્ત્રનું મેટું ક્યું ને પૂંછડુ ક્યું એનીય ખબર નથી. નહી તો ભલા કલપસૂત્ર કે સંવત્સરી સાથે શ્રાવકને શુ લેવા દેવા છે ? કલ્સસૂત્ર અમારે સાધુઓને આચાર ગ્રંથ છે. શ્રાવકેને એની સાથે કોઈ સંબંધ નથી. છતાં તિથિને નામે શ્રાવકે જ વધારે લડડ્યા, અને હજારો રૂપીયા ખચી સાધુઓને લડવા લડાવવામાં ઘી હોમતા રહ્યા, એટલે શાસ્ત્રને અને ધર્મને નામે અમે સાધુએ જ શ્રાવકને ઊધે રસ્તે દોરીએ છીએ,
છે ટલે આવી ફોતરા જેવી તિથિ ચર્ચા એ સમાજ માં જે આટલા બધા રાગદ્વેષ ફેલાવ્યા અને જૈન સંઘની પર પરા-વ્યવસ્થાને ભાંગી નાખી. તે તમે કહે છે તેમ આગમો ઉપરનું મારું સપષ્ટ ચિંતન અને સમાલોચના પૂર્વકનું લખાણ પ્રકાશમાં લાવું તો તેનું શું પરિણામ આવે તેની તમે કલ્પના કરી શકે છે માટે મારે આવા રાગદ્વેષ વધારવામાં નિમિત્ત બનવું નથી.
11 એમના બોલવામાં મને દેખાતું હતું કે આ તિથિચર્ચાએ એમના મનમાં ઊંડે આઘાત પહેચાડયો છે. જાણે નદીનાં પૂરમાં માણસે તેણુતા હોય અને કાંઠે ભલે માણસ એ તણાતા માણસને લાચારીથી જોઈ રહ્યો હોય અને એમને બચાવવાને કંઈ ઈલાજ ન કરી શકતો હોય અને મનમાં દુઃખી થયા કરતો હોય એવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org