________________
૧૪
ગુણાની મહત્તા, ઉદારતા, વિનમ્રતા, સર્વ ધર્મ' સમભાવ સમજી શકાય હે. માંડલની એક ખીજી માવી જ વિભૂતિ મહંત શ્રી શાંતિપ્રસાદજી (મનગર વિદ્યાપીઠના મત) માંડલ મુનિશ્રીના દર્શને પધારેલા ત્યારે એ બુઝર્ગ મુનિના ખેાળામાં મ થુ મૂકી પેાતાને ધન્ય માનવા
લાગ્યા.
મુનિશ્રી પણ માંડલના ભાવા એક ક્ષણમાલ રત્નને પિછાણી વિભાર બની ગયા હતા. બન્ને વચ્ચેના સંસ્કૃતમાં થયેલ વાર્તાપ્રવાહ સાંભળી માંડલવાસીઓ તે। મુગ્ધ બની ગયા અને આવી વિભૂતિધ્માને જન્માવવા માટે ગૌરવ અનુભવી રહ્યા હતા.
દેશપરદેશ સુધી- જેમની ખ્યાતિ પ્રસરી રહી છે એ પ્રસિદ્ધ વિદ્વાન મુનિશ્રી જ ધ્રુવિજયજી શખેશ્વર માન્યા હાય તા મુનિશ્રીના વદને એકલા આવી ૩૬ માઈલના પ્રવાસ ખેડી પાછા ચાલ્યા જતા એ મુનિશ્રીની ક્તિ અને સ્નેહ જ દર્શાવે છે.
ધન્ય વિદ્વત્તા-ધન્ય સૌંત સમાગમ
૩૮
Jain Education International
ક્ષમાશીલતાની
પરાકાષ્ટા
MWAN
છેલ્લી માંદગી વખતે તેમના પરમ ભક્ત મિત્ર શ્રી રતિલાલ મફાભાઈએ તેમને ત્રણ સ્થાના ચીંધી હવાફેર જવા આગ્રહ કર્યો. આ વાત તેમને રુચિ નહિ અને ખેાલાઈ જવાયું': ‘મારી પરિસ્થિતિનુ તમને ભાન નથી છતાં તમે એક જ વાતના મામડ છેડતા નથી. ’
For Personal & Private Use Only
www.jainelibrary.org