SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ , મ મ મ મ મ મ મ = વંદના, ખમાસમણું દેવા શરૂ કર્યું ત્યારે મુનિ પીએ તેમને હાથ ઝાલી એમ ન કરવા વિનંતિ કરી પણ તેમણે જણાવ્યું કે એ બનશે જ નહિ. મારે મન આપનું વંદન એક મહાયાત્રા છે. ૫. ન્યાયવિજયજીની આંખો ભીની થઈ ગઈ. બે મહાવિદ્વાનેનું મા મિલન હદયંગમ હતું, પ્રેમાળ સત : માંડલની ધરતી પર આવું વિતરન બીજું પાકવું નથી. કેટલાક સાધુઓ તેમની નિંદા કરતા અને કેટલાક અહંભાવથી તેમને સાધુ માનતા નહિ. પણ જ્યારે આવા કોઈ સંપર્ક થઈ જાતે ત્યારે મા ૮૦ વર્ષના અતિવૃદ્ધ અને જ્ઞાનઘોષ હોવા છતાં બે હાથ જોડી વારે વારે વંદન કરતા. દેવ ને નિંદાના કિચડને ઓગાળા નાખતા, સંતસમાગમનું સ્થાન : મુનિશ્રીની સૌરભ મઘમઘાટ પ્રસરાવતી હતી અને તેને લીધે અનેક વિદ્વાને એમની સાથે જ્ઞાનચર્ચા કરતા અને સંત સમાગમ શોધવા આવતા રહેતા. પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી, મુનિશ્રી નવિજયજી, શી પરમાનંદ કાપડીયા, મુનિશ્રી સંતબાલ, શ્રી વિમળા ઠાકર, હરદ્વાર ઋષિકેશ સ્વામી શ્રી શિવાનંદજીના પટ્ટધર સ્વામી સત્યાનંદજી, સ્વામી ચિંતન્યાનંદજી, સ્વામીજી પ્રેમાનંદજી, શ્રી પુંજીરામ મહાત્મા, શ્રી તિલાલ દીપચંદ દેશાઈ, પંડિત બેચરદાસભાઈ, શ્રી મોહનલાલ મહેતા, શ્રી દલસુખભાઈ માલવણીયા, શ્રી અંબાલાલ શાસ્ત્રી, શ્રી લક્ષમણભાઈ, આવા અને પ્રસિદ્ધ વિદ્વાને તેમના દર્શન-મુલાકાત દ્વારા જ્ઞાનચર્યા કરવા માવતા હતા. આ ઉપરથી મુનિશ્રીની મહત્તા, સંતત્વ, જ્ઞાનરાશિ, ઉમદા ૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy