________________
૧૧૨
*
અદ્દભૂત ત્યાગ:
સં ૨૦૨૫ ને મડલના છેલ્લા ચાતુર્માસ વખતે માંડલની જ એક એવી સમ વિભૂતિ મુનિશ્રી જબુવિજયજી મહારાજ ચાતુર્માસ હતા. એમના વડીલ મુનિશ્રી ભદ્રંકરવિજયજી પણ હતા. આ બધા મુનિએ પાચંદ ગાઇના ઉપાશ્રયે હતા-સંવત્સરી પ્રતિક્રમણ વંદન વ્યવહારના કારણે ત્રણે જગ્યાએ પ્રતિક્રમણ કરવાનું નક્કી થયું. તપગચ્છને ઉપાશ્રય વિશાળ હતો. આ સાંભળી મુનિશ્રીને દુઃખ થયું. તપગચ્છના ઉપાશ્રયમાં જ બધાએ પ્રતિક્રમણ કરવું તેમ મુનિશ્રીએ કહ્યું અને વંદના વ્યવહારને પ્રશ્ન નડતો હોય તો પિતે તે ગુમાં નીચે ઉતરી એક જ પ્રતિક્રમણ કરીશ અને બધાએ પ્રતિક્રમણ સમૂહમાં કર્યું. જનતાએ મુનિશ્રીએ સંઘની એકતા માટે બતાવેલ ત્યાગ માટે હર્ષના આંસુ સાર્યા. આવા સંત રત્નસમા. ગુરુ માંડલના પનોતા પુત્ર છે. તેને સૌએ ગર્વ અનુભવે. ન્યાયવિજયજીનું દશન-વંદન એ જ મહાયાત્રા છે:
એકવાર આગમ પ્રભાકર મુનિની પુણ્યવિજયજી શંખેશ્વર થઈ પાટણ જવાના હતા. શ્રી રતિલાલ મફાભાઈ તથા શ્રી ધીરજલાલ પિપટલાલ તેમને માંડલ પધારવા અને એક દિવસનો લાભ બાપવાનું આમંત્રણ આપવા વિરમગામ ગયા. મુનિશ્રીએ કહ્યું કે હું તે માંડલ યાત્રાએ જવું છું. ૬-૭ દિવસ મુનિશની સાનિધ્યમાં રહે વાન છું માટે મન એમનું દર્શન-વંદન જ મહાયાત્રા છે. જેનસમાજના સર્વ વર્ગોના આદરણીય, શ્રુતશીલવારિધિ, પ્રાચીન સાહિત્ય સંશોધનના મહારથી, આવા મુનિરત્ન મહાપુરૂષ મુનિશ્રી ન્યાવિત થજીની યાત્રાએ આવે એ જાણી મુનિશ્રીની વિરાટતાસાધુતાનું કાજ સુધી અમને ભાન ન થવા શરમ ઉપજી. વિશેષ આશ્ચર્ય તે ત્યારે થયું જયારે આ જ્ઞાનવારિધિ ન્યાયવિજયજીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org