________________
૧૧
-
ન
-
*
S
*
*
નિરભિમાનતા :
આવી ઊંચી જ્ઞાનદશા હોવા છતાં મુનિથી એટલા જ નિરભિમાની હતા. પૂછે તેને જ ઉત્તર, જીજ્ઞાસુ સાથે જ્ઞાનચર્યા કરે, ધર્મકથા સંભળાવે, બાકી ન કોઈના ઉપર પોતાને જ્ઞાનપ્રભાવ પાડવાની ઈચ્છા કે ન પિતાના પાંડિત્યનું દર્શન કરવવાની ઝંખના. હૃદયની સરળતા:
એમનું હૃદય ઘણું જ કમળ અને સરળ હતું. બાળક સાથે બાળક, બાળકે પાસેથી પણ કંઈ નવું જાણવા તત્પર રહેતા. બીજાના વિચારોને પણ સાંભળવા-સમજવા જાગૃત રહેતા. નિર્મોહી:
તેમણે કદી શિષ્યની ઈછા નથી કરી. નથી કરી પિતાના સાહિત્યના વારસાના રક્ષણની ચિંતા. એ તા આનંદઘનની જેમ પિતાની મસ્તીમાં મસ્ત રહેતા. અંગત સ્વાર્થ જેવું કશું એમને હતું જ નહિ.
એમને મુખેથી કદી કદી અવનવાં સત્ય પ્રગટ થતાં પણ તે અમર સત્યોનું ટેપ રેકેડીંગ થયું હેત તે કેવું સારું! છતાં તે તે નિર્મોહી જ રહ્યા. એકાંતના મનસાધક:
છેલા ૧૫-૨૦ વર્ષથી તેઓ લગભગ એકાંત શાંતિ જીવને જીવતી. મેટે ભાગે ધર્મશાસ્ત્રોના વાંચન અને ચિંતન પાછળ જ તેઓ સમય વિતાવતા. કોઈ આવે કે ન આવે, કોઈ વંદન કરે કે ન કર, મુખ ઉપર હાસ્ય ફરતું દેખાય, ખડખડાટ હસવું હસાવવું બને પ્રસન્નતાભર્યું નિર્મળ વાતાવરણ જમાવી શકતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org