SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ - ન - * S * * નિરભિમાનતા : આવી ઊંચી જ્ઞાનદશા હોવા છતાં મુનિથી એટલા જ નિરભિમાની હતા. પૂછે તેને જ ઉત્તર, જીજ્ઞાસુ સાથે જ્ઞાનચર્યા કરે, ધર્મકથા સંભળાવે, બાકી ન કોઈના ઉપર પોતાને જ્ઞાનપ્રભાવ પાડવાની ઈચ્છા કે ન પિતાના પાંડિત્યનું દર્શન કરવવાની ઝંખના. હૃદયની સરળતા: એમનું હૃદય ઘણું જ કમળ અને સરળ હતું. બાળક સાથે બાળક, બાળકે પાસેથી પણ કંઈ નવું જાણવા તત્પર રહેતા. બીજાના વિચારોને પણ સાંભળવા-સમજવા જાગૃત રહેતા. નિર્મોહી: તેમણે કદી શિષ્યની ઈછા નથી કરી. નથી કરી પિતાના સાહિત્યના વારસાના રક્ષણની ચિંતા. એ તા આનંદઘનની જેમ પિતાની મસ્તીમાં મસ્ત રહેતા. અંગત સ્વાર્થ જેવું કશું એમને હતું જ નહિ. એમને મુખેથી કદી કદી અવનવાં સત્ય પ્રગટ થતાં પણ તે અમર સત્યોનું ટેપ રેકેડીંગ થયું હેત તે કેવું સારું! છતાં તે તે નિર્મોહી જ રહ્યા. એકાંતના મનસાધક: છેલા ૧૫-૨૦ વર્ષથી તેઓ લગભગ એકાંત શાંતિ જીવને જીવતી. મેટે ભાગે ધર્મશાસ્ત્રોના વાંચન અને ચિંતન પાછળ જ તેઓ સમય વિતાવતા. કોઈ આવે કે ન આવે, કોઈ વંદન કરે કે ન કર, મુખ ઉપર હાસ્ય ફરતું દેખાય, ખડખડાટ હસવું હસાવવું બને પ્રસન્નતાભર્યું નિર્મળ વાતાવરણ જમાવી શકતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy