________________
૧૧૫
*
*
—
-
- - - -
-
-
-
-
પણ પાછળથી તેમને લાગ્યું કે આ આકરા શબ્દો બોલાઈ ગયા. તેમને રાત્રે બોલાવ્યા અને હાથ જોડી માફી માગવા લાગ્યા. તેમણે કહ્યું, આમાં માઠું લાગવાનું કારણ નથી. આપ તે અમારે ગુરુ, વડીલ, વંદનીય, આરાધ્યમૂર્તિ છેઆમ છતાં સવારે પણ હદયના ભાવથી ફરી હાથ જોડી માફી માગવા લાગ્યા.
મા તે ક્ષમાશીલતાની પરાછા હતી. અંતિમ અવસ્થા:
પણ હવે એ પવિત્ર પુરૂષના દર્શનને વેગ અમારા ભાગ્યમાં નહીં હોય જેથી વિસં. ૨૦૨૬ના મહા વદી ૫ ગુરૂવાર તા ૨૬-૨-૭૦ ના રોજ એ ઓચિંતા જ આ દુનિયામાંથી વિદાય થયા. આગલા દિવસે મગાશીમાં ફરતા હતા. ઝડપથી ચાલ્યા જાય એવી કોઈ માંગી નહતી પણ ત્યાં અગાશીમાં જ ચિંતે લકવાને હૂમલો થો. એમને ઉપાડીને પથારીમાં સુવાડયા. ત્યારે પણુ એ હસતા જ વાતો કરતા હતા. ડોકટરે બહારના કોઈ હોશિયાર ડોકટરને બોલાવવાની ભલામણ કરી જેથી બહારથી ડોકટરને મારતી મોટર બોલાવવામાં ભાવ્યા ને યોગ્ય ટ્રીટમેંટ આપી. જો કે ઠીક ન થાય તે સવારે અમદાવાદ લઈ જવાને સંઘે નિર્ણય કર્યો. પણ એ નિર્ણય અમલી બને એ પહેલાં જ એ ૧૦ વાગતાં તે આ દુનિયામથિી વિદાય થઈ ગયા. ભવ્ય સ્મશાન યાત્રા અને અંતિમ દર્શન:
એમની માંદગીને સમાચાર વિદ્યુતવેગે ફરી વળતાં આગલા દિવસની સાંજથી લેના ટોળેટોળાં ઉપાશ્રયે એકત્ર થવા લાગ્યાં હતાં અને છતાં મહારાજશ્રી હસતા મુખે સહુના વંદન ઝી જતા હતા. સવારમાં અણધારી તબિયત વિશેષ બગડી ને ૧૦ વાગતાં તે એ બીજી દુનિયામાં હજારોને રડાવતા ચાલ્યા ગયા. માંડલના સંત શિરોમણિ શ્રી રામકૃષ્ણાનંદ સરસ્વતી મહારાજ પણ બે વખત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org