SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ કર ધર્મવાળાઓ સાથે મિલનસાર, વિશ્વ ધુત્વની ભાવનાના પાક અને પ્રેરક હેાય છે એમ મહારાજશ્રીએ તે પ્રમાણે આચરીને જાહેર જનતા સમક્ષ ખુલ્લુ કરી દીધુ હતુ અને એ રીતે જૈન સાધુની પ્રતિષ્ઠા વધારી જૈનધર્મનુ મુખ ઉજ્વળ કર્યું હતુ. હવે પૂના પ્રકરણેામાં તેત્રીના મુંબઈના ચાતુર્માસના યાદગાર પ્રસંગેાની વાનગીને રસાસ્વાદ લાગે. ૧૪ મુનિશ્રી ન્યાયવિજયજીએ ૧૫–૭–૩૧ ના રાજ શ્રી આદીશ્વરજીની ધર્મશાળામાં આવેલ વ્યાખ્યાનના સાર ઃ " આત્માતિ મહાવીર થવાના ઈજારા કાઈએ લીધા નથી. એ મહાત્માને પત્રલે ચાલનાર કાઈ પણ મનુષ્ય મહાવીર બની શકે છે. શ્રી હરિલદ્રાચાર્યું. મહાવીરનું શરણુ લેવાનું કારણ એ બતાવ્યું છે કે વાણી અને વનમાં મહાવીર સૌથી ઉચ્ચ સ્થાને આવે છે. જીવનની સળતા ચારિત્રમાં છે. એક ખાંä ઉપદેશ કરતાં એક મધાળ વન વધુ લાભદાયક છે. શાસ્ત્રા વાંચવા, સમજવા, સમજાવવાં સહેલાં છે, પણ જીવનમાં ઉતારવા દ્વાવલાં છે. માત્માના વિકાસ સાધે. નકામી પંચાતામાં પડી આત્માનું ન હારા, બધી નાત જમી ગઈ ાતે વાજા જ રહી ગયા '' એવું ન બને એ ધ્યાનમાં રાખા. tr Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy