SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ભગવાન મહાવીર જગતવત્સલ હતા. મહાવીરની અહિંસાને એ પ્રભાવ હતો કે એની સામે જન્મવેરી પ્રાણીઓ પણ પિતાના વેર ભૂલી જઈ શાંતિપસમાં તરબોળ થઈ જતા. મહાવીરની નસેનસમાં અહિંસાની સરિતાઓ વહેતી. એમના રોમરોમમાં અહિંસાના દીપકે પ્રકાશતા. એમની વાણીમાં વહેતે અહિંસારસને ધેધ કરોડને શીતળતા આપી ગયેલ છે. અહિંસાની મહાન શક્તિને પ્રભાવ આજે આપણે જોઈ રહ્યા છીએ એ અહિંસાનો ચમત્કાર છે. અહિંસાની શક્તિ કેટલું કામ કરે છે એ આજે ભારતવર્ષ જગતને બતાવી રહ્યું છે. અહિંસાના પૂજારી ને અંદર અંદર લડે તે દુનિયા શું કહેશે? જિનના માર્ગનું અનુસરણ કરે તે જ સાચે જૈન. પક્ષપાતના બખેડામાંથી નીકળી જઈ સાચું જનત્વ ખીલ. જનતત્વને કોઈએ ઈજા લીધે નથી. મહાવીર ભગવાનના દશ શ્રાવકેમ કોઈ સવાળ–પિ૨વાળ કે શ્રીમાળી નહેતા. તેઓમાં હતા પટેલ, પાટીદાર અને કુંભાર, છતાં તેઓ ભગવાનના ઊંચામાં ઊંચા શ્રાવક ગણાયા. જનધર્મમાં ગુણની પૂજા છે. ધનની, અધિકાર-કુળ કે જાતિની નથી. જે આત્મવિકાસમાં ચડે તે ઉચ, પડે તે નીચ. આ ઊંચનીચની વ્યાખ્યા છે. આમભાવનાને ઉચ બનાવો, જીવનને સદાચારી બના, વિચાર અને બાચારમાં પવિત્ર બને, એમાં જ ખાત્માની ઉન્નતિ છે. વેરાવળમાં ગુંડાઓની કાતીલ છરીના ભોગે સ્વર્ગવાસ પામેલ શેઠ ગોવિંદજી ખુશાલના કરૂણ અવસાન માટેની શોકસભામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy