________________
ભક્તવીર વિદ્યાથી એ
ગુરુદેવને સંસ્થાના સંચાલન માટે મનદુઃખ થયુ. તેમ તે સ્વમાની અને નિર્ભીક હતા. પેાતાના ધ્યેયમાં મક્કમ હતા. શ્રીમ તા ૐ દાનદાતાઓના “ગુલામ ” નહેતા. વિદ્યાર્થી આ સાથે કલકત્તા તરફ્ વિહાર કર્યો. સંસ્થાનુ` કુંડ હતું નહિ, આવે તેમ ખર્ચ થતા. રસ્તામાં મુશ્કેલીએ આવી. પેાતે તે જ્યાંથી મળી શકે ત્યાંથી ગાચરી લઈ આવતા પશુ ૩૦ જેટલા વિદ્યાર્થી એના ભાજનના પ્રશ્ન અકળાવી નાખે તેવા હતા. વિદ્યાય આ પરિસ્થિતિ પામી ગયા. પેાતાના ગુરુદેવના વાત્સલ્યભાવને સમજતા હતા, જે કંઇ મળે તેથી સ તાપ માનતા પણ જે કાંઈ શેાડીધી મૂડી હતી તે ખલાસ થઈ ગઈ ત્યારે એ બહાદુર ભક્તીરાએ ગુરુદેવને ચરણે પેાતાની પાસેની સિલક તેા ધરી દીધી એટલું જ નહિ પણ જ્યારે વિદ્યથી આએ પાતાના ઘરેણા ગુરુદેવના ચરણમાં ધરી દીધા ત્યારે એ ઉદારચરિતં ગુરુદેવની આંખડીએમથી એ બિંદુ સરી પડયા.
૧૫
७
આવા બહાદુર ગુરુભક્તના ભક્તિભાવ-ત્યાગ અને સમર્પણુ માટે ગુરુદેવને અપાર આનંદ થયા અને આ સેવાપ્રિય બહાદુર ભક્તવીરા મારે નહિ તા કાલે સમાજના અને ધર્મના કલ્યાભ્રદાતા બનશે તેવી મને કામના થઈ
Jain Education International
વિદ્યાએ અને ગુરુદેવની કૂચ ચાલી રહી હતી. ત્યાં સમેતશિખરના પહાડથી નીચે ઉતરતાં ગુરુદેવ લપસ્યા અને એમના એક પગ મરડાઈ ગયે. ધમ મુશીબતે પર મુશીબતેા ભાવી રહી હતી
For Personal & Private Use Only
www.jainelibrary.org