________________
પણ એ ભક્તવીર વિદ્યાર્થીઓએ ડેળી બનાવી ગુરુદેવને બેસાડી દીધા અને વારાફરતી ડોળી સાથે દેડતા રહી ગુરુદેવને કલકત્તા પહોંચાડ્યા. આ ગુરુભક્તિના જવલંત દષ્ટાંતે તે ગુરુ દેને ભક્તવીર માટે અત્યંત વાત્સલ્યભાવ પ્રગટયો, એટલું જ નહિ પણ ગુરુદેવને આ વિદ્યાર્થીઓની સેવા લેવી પડી તેનું થોડું દુઃખ થયું પણ ભક્તવીરોના ભક્તિભાવ અને સમર્પણભાવથી ગુરુદેવ પણ પ્રભાવિત થયા અને બહાને હદયના મંગળ આશીર્વાદ સાથે ધન્યવાદ આપ્યા. સં. ૧૯૬૩ ના ફાગણ શુદિ ૧ ના રોજ કલકત્તામાં પ્રવેશ કર્યો. ગુરુદેવ તે મહાન વિદ્વાન અને પ્રભાવશાળી હતા. કલકત્તાના થી સંઘે ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું. સંઘના આબાલવૃહમાં આનંદની લહેર લહેરાણ -મહેન્જો મંડાયા. પૈસાની પણ રેલમછેલ થઈ રહી. ગુરુદેવે પણ અનેક કષ્ટો સહન કરનાર અને મુશ્કેલીઓનો હસતા હસતા સામ કરનાર તથા ગુરુદેવને ચરણે પોતાની જાતને સુદ્ધાં સમર્પણ કરનાર ગુરુભક્ત બહાદુર વિઘાથવારોને કલકત્તામાં ખૂબ ખૂબ આનંદ માપવામાં બાકી ન રાખી.
૮ ભવ્ય દીક્ષા મહત્સવ
મહારાજશ્રી કલકત્તામાં બરતલા સ્ટ્રીટમાં આવેલ “જેન વિદ્યાશાળામાં સવારના વ્યાખ્યાન આપતા હતા. મહારાજશ્રીના સુધાભર્યા વ્યાખ્યાનનો લાભ લેવા મુર્શિદાબાદ નિવાસી રાયબહાદુર બુદ્ધિસિંહજી દુધેડીયા તથા રાયબહાદુર બદ્રીદાસજી મુકીમ વગેરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org