SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પ્રતિષ્ઠિત ગૃહસ્થા તથા ઘણા ભાઈ-બહેને માનતા હતા. સાથે સાથે જાહેર ભાષણે પશુ શરૂ થયા અને આ સાંભળવા જૈન-જૈનેતરેા ઉમટી આવતા હતા. મહામહેાપાધ્યાય શ્રી સતીશચંદ્ર વિદ્યાભૂષણુ એમ. એ. પી. એચ. ડી. પણ આવતા અને તે ગુરુદેવના ભાષણથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે જૈનન્યાય ' અભ્યાસ મહારાજશ્રી પાસે શરૂ કર્યા હતા. " મહારાજશ્રી પાતાના વિદ્યાયામ સાથેના વાર્તાલાપમાં વખતાવખત વૈરાગ્યભાવના જગાવવા ઉપદેશ આપતા હતા. · સંસારનુ” સ્વરૂપ ઈન્દ્રજાળ છે. વિદ્યુતના ચમત્કાર અથવા સભ્યાના ૨ત્ર સમાન છે. મનુષ્યાને કાયમને માટે સુખ સ્થિતિ રહેતી નથી. ફાઇને સ્ત્રી સંબંધી, કાઈને પુત્ર સંબંધી, કાઈને વ્ય સબંધી તે। કાઈને ઘર, હાર્ટ, હવેલી સંબધી અથવા કાઈને મિત્રાદિના ચેાત્ર સંબધી એમ એક ને એક દુઃખ આવ્યા જ કરે છે. એવા દુઃ ખેાથી મુક્ત થવા અને શાંતિ મેળવવા પ્રયાસેા કરવા એ જ આ મનુષ્યજન્મ, ઉત્તમ કુળ, ઉત્તમ દેવ-ગુરુ-ધર્મ'ની પ્રાપ્તિનું મૂળ છે, અન્યથા તા પશુએ પણ પેાતાનું પેટ ગમે તેમ પુરી ભરે છે ઉત્તમ સામગ્રી મળી છે. તેની સાકતા કરવી એ ઉત્તમે ત્તમ છે. આયુષ્ય ા પરપાટા સમાન છે. વારંવાર આ જીવ ભ્રમણ કર્યા કરે છે અને તેમાંથી ઉગરવાને એક માત્ર ઉપાય ચારિત્ર છે. ગુલાબના છેડમાંથી ગુલાબની પ્રાપ્તિ થાય છે અને તેની સૌરભ ચારે તરફ પ્રસરે છે. કૌવચમાંથી ગુલ્લાખની સુગંધ મળે જ કર્યાંથી? આ જીવનને અક્ષય સુખની પ્રાપ્તિ માટે અને અપૂર્વ એવી આત્મ શુદ્ધિ, આત્મશાંતિ અને ભાત્મલબ્ધિ માટે આ સંસારની મેાહમાયાજાળ છેડીને ચારિત્ર ગ્રહણ કરી જીવનને ધન્ય બનાવવુ. એ } Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy