________________
જ્ઞાનવારિધિ
- -
-
-
-
-
આપણા ચરિત્ર નાયક સંસારીભાઈ નરસિંહ હવે મુનિ ન્યાયવિજયજીએ સાધુજીવનના આચાર પાળતાં પાળતાં પિતાની તેજસ્વી બુદ્ધિપ્રભા અને સ્મરણશક્તિ દ્વારા અભ્યાસમાં લીન રહેવા લાગ્યા. સંસ્કૃત ભાષા જૈપર સારે એવો કાબુ મેળવ્યું અને ન્યાય, વ્યાકરણ તથા શાસ્ત્રના પારગામી બની ગયા. ગુરુદેવ પણ આ નૂતન મુનિની શાનપિપાસા અને ધારણાશક્તિ તથા બુદ્ધિની તેજ રવતા જોઈને હર્ષિત થયા અને જ્ઞાનધ્યાનમાં મગ્ન રહેતા ભવિષ્યના મહાવિદ્વાન થનાર યુનિને અંતરના મંગલ આશીર્વાદ આપતા રહ્યા.
મુનશી ન્યાયતીર્થ અને ન્યાયવિશારદ થવા માટેની તૈયારી કરવા લાગ્યા. પંડિત અધ્યાપક પણ તેમની આવી તેજસ્વી બુદ્ધિ જોઈને તેમને પ્રેરણા આપતા રહ્યા અને તેમણે કલકત્તાની ન્યાયતી અને ન્યાયવિશારદની પરીક્ષાઓ બાપ અને બે ઉરચ પદવી પ્રાપ્ત કરીને ન્યાયવિશારદ બની ગયા. ગુરુદેવને મને પંડિત અધ્યાપા તથા ગુરુબંધુઓ અને સંસ્થાના વિદ્યાથીબને અત્યંત આનંદ થયો. આપણું ચરિત્ર નાયક મુનિશ્રીએ સંસ્કૃતને તલસ્પર્શી ઊંડે અને ભ્યાસ કરી ભાષા પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું અને આ અભ્યાસ સાથે એમનામાં જે પ્રતિભા ખીલી ઊઠી એથી તે એ સંસ્કૃતના શીઘ્ર કવિ બની ગયા. મા પ્રતિભાના દર્શન તેમની વાણી, વિચાર, લેખન અને કવનમાં જોવા મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org