SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૩ * * * * અને વૃદ્ધાવસ્થામાં પણ એ પ્રતિભા એવી જ ખીલતી રહી હતી. સંસ્કૃતના કલેકેના છે તેઓ સહજ રીતે બનાવી શાતા. એટલું જ નહિ પણ સંસ્કૃત ભાષા પર એટલું બધું પ્રભુત્વ હતું કે સસ્કૃતમાં વકતૃત્વ આપીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતા હતા. એક વિદ્વાન મિત્ર ભાઈશ્રી ફતેહચંદ બેલાણી તે કહે છે કે મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી પછી આવા સંસ્કૃતના વિદ્વાન આ આપણું શ્રી ન્યાયવિજયજી છે. તેમના ગ્રંથરનો અધ્યાત્મ તત્ત્વાલેક અને કલ્યાણકારતી એ બંને તેમના ઉત્તમ ગ્રંથમણિ ગણાય છે આ બંને ગ્રંથે માટે અનેક જન-જનેતર વિદ્વાને, પંડિતે, સંન્યાસીઓ અને મહાત્માઓ અને ભક્તો એમના માં ગ્રંથાથી એટલા બધા આકર્ષિત અને મંત્રમુગ્મ બની ગયા છે કે આ ગ્રંથમણિની આજસુધી ભારે માંગ રહી છે અને તેની એક પણ કેપી આજે સુલભ નથી. તેઓશ્રી જીવનની સંધ્યાએ પણ એક એવી ઉગ્ય ભાવના રાખતા હતા કે ગીતા જેવો એક જૈન તત્વજ્ઞાનને દર્શાવતે મહાગ્રંથમણિ જગતના ચોકમાં મૂકવા તૈયાર કરી લઉં પણ શારીરિક કથળતી સ્થિતિથી લાચાર બનીને આ ભાવના પૂરી કરી શકયા નહિ તેનું મનદુઃખ છેવટની ઘડી સુધી રહ્યું હતું. તે પણ એમણે ભારતીય સંસ્કૃતિના નીચેડરૂપ સાંપ્રદાયિક તરવજ્ઞાનથી પર કુદયાણભારતીની ભેટ આપીને વિકતજગત અને જનતા પર ભારે ઉપકાર કર્યો છે અને એક જ પ્રથમણિથી એમણે સર્વવ્યાપક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. આ સ્કૃત ભાષા પર પ્રભુત્વ હતું એટલું જ નહિ પણ પાકૃત ભાષા પર પણ તેટલું જ પ્રભુત્વ હતું. બુદ્ધિપ્રજાના ચમકારા આ જ્ઞાનવારિધિમાં જોવા મળે છે અને તેમના અગાધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy