________________
વટ
ખીજાને સુખ દેવાથી સુખની પ્રાપ્તિ થાય છે. મને બહુ ગમ્યેા. પણ દુ:ખની વાત એ છે કે આપણામાં બહુ ઓછા પરહિતને વિચાર કરે છે. વિલાયતથી ખ્રિસ્તી લેાકેા અહી આાવે છે. નિશાળ, દવાખાના ગામડાંમાં સ્થાપે છે, કૂવા ગળાવે છે. પશુ આપને કાંઈ સૂઝતું નથી. પરદેશથી દૂધના ડબા ભાવે છે. તે એનુ દૂધ ગામડાનાં છેકરાઓને પાય છે. પશુ આપણે એવું સ્વદેશમાં નથી કરતા.
ખ્રિસ્તી સાધુ–સાધ્વી આાપણા દિકરા-દિકરીએને ભણાવે છે, એ આપણા સાધુ સંધ છતી આંખે દેખતા નથી તે પાતે કાંઈ ન કરે તા પણ, શ્રાવક–શ્રાવિકાઓને પ્રેરણા કરી શકે. એ પણ કાઈ કરી શકેતુ નથી. ભલભલા જૈનના ઘરમાં માંસાહારે પ્રવેશ કર્યા છે. એવી જડતા આપણામાં પ્રવેશી છે.
લિ. દેસાઈ વાલજી ગાવી છના પ્રણામ
ૐ
Jain Education International
મસાકા તા. ૧૪-૧૨-૬૬
ભાઈ શ્રી હંસરાજભાઈ,
પરમ પૂજ્ય વંદનીય, મુનિશ્ચ ન્યાયવિજયજી મહારાજનું લખેલ ‘કલ્યાણ ભારતી ' પુસ્તક અભિપ્રાય અથે" મળ્યું.
"
પુસ્તકની છપાઈ, બાંધણી ને ઉઠાવ, કાગળા, આજના મેોંધવારીના વમળમાં પણ ઉત્તમ છે.
ઉપરાંત અંદર જે મેાતી અને માણેકરૂપી સુખાધ પૂ. મુનિશ્રીએ લખ્યા છે. તે આજના બળબળતા માનવ સમાજને માટે શિતલ વર્ષારૂપ છે, જેને જે ભૂખ હાય, નિરાશા ને કામ રાય,
For Personal & Private Use Only
www.jainelibrary.org