________________
શાન્તિ ને સુખ ઈછતો હોય, તે જીવાત્મા (માનવ આ કલ્યાણ ભારતીમાંથી) એક યાલે અમૃત લઈ, શાતિ ને સુખ અનુભવ કરી શકે છે.
ખરેખર મુનિ મહારાજે આ મહાન સેવા બજાવીને, અને બાત્માઓનું કલ્યાણ જ કર્યું છે. પુસ્તક બધી રીતે ઉત્તમ છે.
લિ. આપના દાદુભાઈ એસ. પટેલ
બેક-૧૦૦-કપાલા-યુગાંડા
મુ. અમદાવાદ ૨૦૧૨ ચિત્ર વદિ , કે. લુણાવાડા મેટી પોળ સામે, જેન ઉપાશ્રય
“જયતુ વીતરાગાઃ મુ. માંડલ, પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય અનેક ગુણભંડાર મહારાજજી શ્રી ૧૦૦૮ શ્રી ન્યાયવિજયજીની સેવા મેં.
ચરણસેવક પુણ્યની ૧૦૦૮ વાર વંદના માન્ય કરશોજી. વિ. આપણા ધર્મપસાથે સુખરૂપ બીરાજમાન હશે. આપના પ્રતાપે અહીં આનંદમંગળ છે. વિ. આપને દયાપત્ર મળ્યું હતું. તેના અંગેને સંદેશો ભાઈ ભોગીલાલભાઈ દ્વારા મેં જણાવ્યું. પણ તે પછી ભાઈશ્રી રતિભાઈને પત્ર આપે છે. એટલે આપની સેવામાં હું જે મારા વિચાર છે તે જણાવું છું.'
માત્ર એક ફેર્મની નાની પુસ્તિકા વહેચાય, એ મને જરા ઉપહાસ જેવું લાગે છે. કારણ કે જૈન સાહિત્ય વિષેની કશી પ્રવૃત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org