________________
કે છેવટે જૈન આગમેને સ્ટેલ જેવી વસ્તુ પણ ત્યાં ન રહે તે, તેને અર્થ કશે ન રહે આજે આપણી પાસે એવી કોઈ તૈયારી નથી કે આ પ્રસંગે એક મહત્વના જૈન ગ્રંથને સ્ટોલ ઊમે કરવામાં આવે. ત્યાં આવનાર જેનધર્મ વિષે જાણવા માગશે. અને જૈન મૌલિક સાહિત્ય પણ મારશે. ત્યારે આપણે મોટું વકાસીને હે હું કરીશું તેવી વાત છે. છતાં જે સૌને એમ લાગે, કે કઈ થવું જોઈએ, તે તે તૈયારી કરનારે કરવી જોઈએ. મારી તૈયારી આવા લખાણ માટે જરાય નથી. હું તો આવું લખાણ કરવાનું કૌશલ્ય નથી ધરાવતેકઈ કરશે, તો તેમાં મારે સહકાર જ માનવો. વિરોધ તે હેય જ નહિ. એક ફોર્મ કે બે ફોર્મમાં મહત્વના ઉલ્લેખો સમાવે, તે લેખક જોઈ. માપ કરે તે સારું. મારુ તે ગજું નથી.
બાકી મહત્વના ગ્રંથન સંગ્રહ કરી સ્ટોલ રાખવો જોઈએ તે જ શોભશે. પણ આપણે ત્યાં કઈને કાંઈ પડી નથી. આપણે ત્યાં સૌને એ આવડે છે કે “કહે તેને ધન્ય છે. આપણામાં શક્તિ નથી.” આજે જે કાંઈ કરવું હોય તે બધુંય અર્થસાય છે. માત્ર બુદ્ધિ કે વાણુસાધ્ય નથી એટલે જે આ વિષે, પ્રવૃત્તિ કરનાર, આ વિચાર નહિ કરે તે કામ નહિ ચાલે.
બાકી હમણાં કેટલાક ધર્માત્માએ એક વિચાર કરવા લાગ્યા છે કે આપણે પણ આવી શતાબ્દી ભગવાનની ૨૫૦૦, વર્ષ પર થાય, ત્યારે ઉજવવી જોઈએ પણ તેમને કલ્પના નથી, કે ત્યારે કે યુગ હશે? અને તે અંગેની તૈયારી કેવી જોઈશે. અંદર અંદર કલહમાં મને મેં–માં પડેલા આપણે શું કરી શકીશું, તે ક૯૫ના જ તેમને નથી. વાઘના મોઢા પહેરીને વાઘ બનવાની વૃત્તિથી જ, તેઓ જીવવા માગે છે. પણ તે બરાબર નથી. અસ્તુ. પરમાત્મા કરે કે તે અરસામાં કોઈ યુગપુરુષ હાજર થઈ જાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary org