________________
આપણે તો ત્યારે હવાની કલપના કરી જ શક્તા નથી. છતાં હોઈશું તો જોઈને આનંદ મનાવીશું તે ખરા જ. આપ જે વિષે અત્યારે કરશે, તેમાં મારે સહકાર જ છે. સેવા ગ્ય સેવા ફરમાવશે. કૃપામાં ઉમેરો કરશે.
લિ. ચરણરજ પુણ્યની ૧૦૦૮ વાર વંદના
ઝીંઝુવાડા
(સ્ટેશન ખારાડા)
“ અહ' પૂજ્ય મહારાજજીની પવિત્ર સેવામાં! સબદુમાન વંદના સ્વીકારશે. આપને કૃપાપાત્ર મળે. આનદ અહીંથી પણ સુદ ૭ ને દિવસે વિહાર કરી, શંખેશ્વર પોષ સુદ પુનમ આસપાસ પહેચવા વિચાર છે. ત્યાં કેટલેક વખત રોકાઈ પછી રાધનપુર તરફ જવા ભાવના છે. ત્યાં ગયા પછી જ્યાં જાય ત્યાં ખરું. આ અમારા પ્રોગ્રામ છે. સુબોધ વાણી પ્રકાશ નીચેના સરનામે મોકલવા ખ્યાલ રાખશોજી. 1. Prof. George B. Burch
C/o 43, Douglas Road
Belmont-78 Mass (U. S. A.) 2. Prof. Yeusho Kanakura Dean Indian Seminar, Tohoku University
Sendat (Japan)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org