SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ એ તે ધીરે ધીરે કતારો વિલાસીજીવનમાં માનતા નથી અને નાસિત તરીકે ગણવામાં ગર્વ લઈએ છીએ. પડિતા પથ કહેતા કે એ તે અમે પણ માનતા નથી ત્યારે ગુરુદેવ હસીને કહેતા તો તમે પણ નાસ્તિક કહેવાઓને? આ રીતે ધીરે ધીરે પંડિત સાથે પરિચય વધવા લાગ્યો અને પ્રભાવશાળી વકતૃત્વ, દ્વેષ, કડવાશને અભાવ, મૈત્રીભાવના અને સંયમભરી વાણુથી પંડિતે આકર્ષાયા, પણ ગુરુદેવ આ કપરી કસોટીમાંથી પાર ઉતર્યા અને પોતાના સ્વપ્નની સિદ્ધિ માટે બનારસમાં પ્રાણ પાથર્યા અને યશસ્વી બન્યા. આ છે ૫ ગુરુદેવની જીવનગાથા મહુવા પ્રાચીન મધુમતી એક વીર ક્ષેત્ર ગણાય છે. ભાવડશાના પુત્ર જાવડશાએ શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કર્યો હતો. હસ મંત્રીના પુત્ર જગડુશાએ મહારાજા કુમારપાળ સાથે તીર્થયાત્રામાં તીર્થમાળ પહેરી હતી અને રને ભેટ ધર્યા હતા. મહુવાના શ્રી વીરચંદ રાઘવજી ગાંધીએ વિવાધર્મ પરિષદમાં જૈન દર્શનના મૂળભૂત સિદ્ધતિ રજૂ કરી ધર્મઘોષ કર્યો હતો. એ વીરરત્ન એવાં તે પાચસો જેટલા વ્યાખ્યાને આપીને જગતના વિદ્વાનને જેનધર્મ તરફ પ્રેર્યા હતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy