________________
હીમખીમ ગુરૂદેવ સાથે બનારસ પહેાંચી ગયા, પણ બનારસમાં પણ ઉપાધિઓ આવી પડી. જેને ત્યાંના ચુસ્ત બ્રાહ્મણો નાસ્તિક કહેતા અને “હસ્તીના તાડપમાપિ ન છેત જેન મંદિરમ ” માનતા હતા. એટલે ઉતરવાની જગ્યા પણ મળે નહિં એટલું જ નહિ પણ બ્રાહ્મણ જૈનેને અડે પણ નહિ. એ સમયે જેનો અસ્પૃ. ગણાતા. આવી કપરી કસોટીમાંથી માર્ગ કાઢવાની કુનેહ ગુરુદેવમાં હતી અને તેથી પરિસ્થિતિ જોઈને પોતાના ભક્ત ધર્મદ્ધિ થી વીરચંદ દીપચંદની આર્થિક સહાયથી બ્રિટિશ સરકારની કાઠી તરીકે ઓળખાતું વિશાળ મકાન ખરીદી લીધું અને જગ્યાની મુશ્કેલી તે મટી પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાને પ્રશ્ન ઊભો થયે. કેઈ બ્રાહ્મણ પંડિતો આ જેન વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા આવે નહિ એટલું જ નહિ પણ જ્યારે કેઈ બ્રાહ્મણ પડિત મુનિશી સાથે રસ્તામાં મળી જતા તે દૂર કરછ બે નાહિતક” એ નાસ્તિક દૂર થા કહી અપમાન કરતા.
આ અપમાન ગળી જવા અને ધીમે ધીમે એ બ્રાહ્મણ પંડિતેને પાઠશાળા તરફ આકર્ષવાના ચક્રો ગતિમાન કર્યા,
અભ્યાસ તે શરૂ થઈ ગયે. ગુરુદેવ પોતે જ અધ્યાપન કરાવવા લાગ્યા અને કુનેહથી પરીક્ષા માટે પંડિતને બોલાવવા જના કરી. પંડિતેને દરેક વિદ્યાર્થી ગુરુદક્ષિણા રૂપે દસ દસ રૂપિયા આપે તેમ ગોઠવણ થઈ પંડિત માકવા, પછી તે અભ્યાસ કરાવવા માવ્યા લાગ્યા અને પાઠશાળામાં ધર્મશા, વ્યાકર, ન્યાય મહિના ઘેષ થવા લાગ્યા. આપણા ગુરુદેવને સંકલ્પ બળવાન હતો, સાથે સયંમ, શક્તિ અને ધીરજ પણ તેટલી જ રાખવાની હતી.
પંડિત સાથેના વાર્તાલાપમાં ગુરુદેવ હસીને કહેતા કે અમે હિંસામાં માનતા નથી, અસાયમાં માનતા નથી, દુર્ગુણી અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org