________________
પૂ. આચાર્ય શ્રી વિદ્યાર્થીઓને વિહારમાં નવનવી વાતો કરીને દષ્ટાંત આપીને પ્રેરણું આપતા રહ્યા બનારસ વિદ્યાધામ અને યાત્રાધામ જેવાના અને તેમાં અધ્યયન કરી વિદ્વાન બનવાના સોણલાં વિદ્યાર્થીએ સેવી રહ્યા.
ના
it
કપરી કસોટી
મુનિના વિહારમાં સૌરાષ્ટ્ર, ગુજરાત જેવી સરળતા નહતી. - આ તરફ જૈન મુનિ તેનો ત્યાગ અને તપશ્ચર્યા, માધુકરી લાવીને ગોચરી અને પાદવિહાર વિષે લે અજાણ હતા.
રસ્તામાં ઉતારા માટે દેઈ જગ્યા પણ મળે નહિ. જાહેર ધર્મશાળા જેવું કાંઈ મળે નહિ. ગોચરીમાં લોકો સમજે નહિ. પણ આપણા મુનિ તો જ્યાંથી મળે ત્યાંથી પોતાને જરૂરી સૂઝતો આહાર માગી લાવતા અને ઈ કેાઈ વખતે તે ઝાડ નીચે વિસામે લે પડે. છાશ કે ચણાથી ચલાવી લેવા ટેવાઈ ગયેલા વિદ્યાર્થીઓને તે જરૂરી બધી સગવડો મળતી હતી. બધા વિહારમાં માનંદકિલોલ કરતાં કરતાં જતા હતા. જો કે તે ભગવા વસ્ત્રોવાળા સાધુ માનતા અને જૈન સાધુઓના વેશને જોઈ શંકાશીલ બનીને કેઈ ઉતરવાનું સ્થાન પણ આપતા નહિ. પાત્રમાં મિક્ષા પણ આપે નહિ, પણ ગુરુદેવ અને વિદ્યાર્થીઓ વિદ્યાયાત્રીઓ મઈવીર હતા જેથી અનેક આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી માર્ગ કાઢીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org