SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ ' સમજવાથી જીવનને ઉત્તરેત્તર વધુ વિકસિત બતાવવાની વિવેકસુલભ ભાવનાના ચગે તેની કનિષ્ઠા ખલવતી અને છે. આત્માની નિત્યતા સમજનાર એમ સમજે છે કે ખીજાનુ' પુરુ કરવુ એ પેાતાનું ખુરું કરવા બરાબર છે, ખીજાનું જીરું કરવાના પરિણામે વેર જન્મે છે, વેરથી વેર વધે છે. અને કરેલ પાપકર્મોના બન્યા અનેક જન્માન્તરે સુધી પણ જીત સાથે લાગ્યા રહી પેાતાનાં કડવાં ફળ કત્યારે લાંબા વખત સુધી પણ જીવને ચખાડયા કરે છે.' આ પ્રમાણે સમજનાર આત્મવાદી સજ્જને બધા આત્માને પેાતાના આત્મા જેવા સમજી બધાએ સાથે મૈત્રી અનુભવે છે. મૈત્રીના જવાળામાં તેની રાદ્વેષની વાસના એછી થતી જાય છે. આ રીતે તેને સમભાવ પાષાય છે અને વિશ્વપ્રેમ વિકસતે જાય છે. દેશ, જાતિ, વ" કે સમ્પ્રદ્દાયના ભેદો વચ્ચે પણ તેનું દૃષ્ટિસામ્ય ઋબાધિત રહે છે. તે સમજે છે કે ' મર્યા પછી આગામી જન્મમાં હુ કર્યાં, કઈ ભૂમિ પર, કચા વ'માં, કઈ જાતિમાં, કત્ચા સમ્મ દાયમાં, કથા વમાં અને કઈ સ્થિતિમાં પેઢા થઈશ એનું શું કહી શકાય? માટે કાઈ દેશ, જાતિ, વર્ષે કે સમ્પ્રદાયના તેમ જ ગરીબ કે ઊતરતી પક્તિના ગડ્યાતા માણસ સાથે અસદ્ભાવ રાખવા, તેને હલકા કે હલી નજરથી જોવા અથવા તેની તરફ ગમડ કે અભિમાન રાખવા વ્યાજખી નથી. કારણ કે હું ને આ પ્રકારનું અજ્ઞાન ફેલાવીશ તેા હુ... જો મરણાત્તર એવા વમાં પેદા થયા તા હું પણ એ મનાનની અધીના ભાગ બનીશ.' આમ છાત્મવાદના સિદ્ધાન્તથી નિષ્પન્ન થતા ઉચ્ચ દૃષ્ટિસ સ્કારના પરિણામે આત્મવાદી કે પરલેાકલાદી સજ્જન કાઈ પ્રાણી સાથે વિષમભાવ ન રાખતાં ડિતા: સમાન: એ દિવ્ય વાણીને પેાતાના જીવનનુ ધ્યેય બનાવે છે અને એમ કરી પરહિતના સાધન સાથે પેાતાના માત્મહિતના સાધનને વણી નાખવાના કલ્યાણુરૂપ કામ તત્પર " Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy