________________
૩૬
પરના શાત્રે ને ભણા વાંચવાનું તેવે મૂકયુ' છે-મુત્રાવરા, ક્રિયાના સારને કાંઈ સમજતા નથી. નિશ્ચયશુદ્ધિ જાણુતા નથી. શસ્ત્રાન્ત કક્કો આવડે નહી છતાં શાસ્ત્રદાતા અને બહુશ્રુતપણાને ડાળ દેખાવ કરે છે. અજ્ઞાનીએ)માં પૂજાય છે. બહુશિલ્પે પરિવરીયેા ' ની માફક શિષ્યાનાં ટાળાં લઈને ફરે છે. મા સાધુએ સિદ્ધાંતના પ્રત્યેનીક શાસ્ત્રાને અને ધર્મના દ્રોહ કરે છે. )
.
,
સિાસેન દીવાકર જેવા જ્ઞાની-ચેાગીને સંઘ બહિષ્કારની સા કરી હતી. ધર્માનું સામ્રાજ્ય વ્યાપે ત્યારે અનીતિ નીતિને સજા કરે છે. અને સેક્રેટિસ જેવાને ઝેર આપે છે. તેમ અજ્ઞાનનું સામ્રાજ્ય વ્યાપે ત્યારે જ્ઞાનને સા થાય છે કે તું અમારી વયમાં જ્ઞાની થયા જ કેમ? તું નાની થયા એજ તારા માટે અપરાધ છે. માટે તું સજાને પાત્ર છે. માટે તને અમે અમા। સંઘ બહાર કરીએ છીએ. જ્ઞાનીઓને સમાજમાં જ્ઞાનની કેવી ડિબતા થાય છે. અને અજ્ઞાનીઓને આતંક અને મત્યાચાર કેટલે! ક્રૂર હેાય છે. એનું આ ઉદાહરણ છે.
આવી જ વ્યથા-વેદના ઉપાધ્યાયશ્રી યશે.વિજયજીએ પણ પેાતાના પ્રથામાં ટેકાણે ઠેકાણે ઠાલવી છે. સિદ્ધસેન દીવાકરે જે આકરી વાત ગભીર વાણીમાં કરી તે જ વાત ઉપાધ્યાયજીએ ક્રિયાઢડીયાના અત્યાચારથી અકળાઈને ઉઘાડા શમ્ફ્રીમાં કહી કે—
महामूढाः महावक्रा महाहीताश्च दम्भिनः क्रियाकाण्डिन एते स्युः शब्दपारायणः सदा । (આ ક્રિયાક/ડીએ મહામૂઢ, માવ, મહાહીન મનોવૃત્તિવાળા અને મહાભી છે. શાસ્ત્રના મતે કે મને સમજતા નથી. માત્ર શાસ્ત્રના શબ્દોનું સમજ વગરનું પારાયણુ કર્યાં કરે છે. )
આ શબ્દોમાં ઉપાધ્યાયજીએ મનને ડેટલા બધા ઉકળ! ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org